SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ શતક–૨નું ઉદ્દેશક–૧] [૧૨૩ અવગાઢ છે, તેને અંત પણ છે. કાળથી જીવ–કોઈ દિવસ નહોતે, નથી ને નહીં હશે એમ નહીં, પણ છે જ, નિત્ય છે, તેને અંત નથી. ભાવથી જીવ-અનંતજ્ઞાન પર્યાયરૂપ, અનંત દર્શન પર્યાયરૂપ, અનંત અગુરુલઘુ પર્યાયરૂપ છે. તેને અંત નથી. ૩ સિદ્ધિ સંબંધી દ્રવ્યથી સિદ્ધિ-એક છે, અંતવાળી છે. ક્ષેત્રથી સિદ્ધિલંબાઈ-પહોળાઈ પીસ્તાલીસ લાખ જનની, તેને પરિધિ એક ફોડ, બેંતાલીસ લાખ, ત્રીસ હજાર, બસને ઓગણપચાસ એજન કરતાં કંઈક વિશેષ છે. તેને અંત છેડે છે. કાળથી સિદ્ધિ-નહોતી, નથી કે નહિં હશે એમ નહિં હતી, છે ને રહેશે જ અંત વિનાની છે. ભાવથી સિદ્ધિ-ભાવકની માફક છે. સિદ્ધો સંબંધી દ્રવ્યથી-એક છે, અતવાળા છે. ક્ષેત્રથી–અસંખ્ય પ્રદેશવાળા છે. અસંખ્ય પ્રદેશમાં અવગાઢ છે.. તેને અંત પણ છે. કાળથી–આદિવાળા છે ને અંતવિનાના છે. ભાવથી--અનંતજ્ઞાન પર્યવરૂપ, અનંતદર્શન પર્યવરૂપ છે,
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy