________________
૧૨૨]
ભગવતીસૂત્ર સારરસંગ્રહ
બધી હકીકત કહી. અને એનાથી મુંઝાઈને તું મારી પાસે શીધ્ર આળે છે? કેમ એ વાત સાચી છે? &દકે તે વાતની હા પાડી.
આ પછી ભગવાન મહાવીર સ્વામીએ તે બધા પ્રશ્નોને ખુલાસા ક્ય. જેને સાર આ છે – ૧ લોક સંબંધી
લેક ચાર પ્રકારનો છે. ૧ દ્રવ્યથી દ્રવ્યલેક, ૨ ક્ષેત્રથી ક્ષેત્રલોક, ૩ કાળથી કાળક અને ૪ ભાવથી ભાવલેક, દ્રવ્યલેક-એક છે અને અનંત છે. ક્ષેત્રલેક-અસંખ્ય કેડીકેડી જન સુધી લંબાઈ અને
પહોળાઈવાળે છે. તેના પરિધિ અસંખ્ય જન કેડા
કેડીને કહ્યું છે. તેને છેડો છે. કાળકઈ વખત હોતે. નથી ને નહિં હશે, એમ નથી.
હતું, છે અને હંમેશા રહેશે. તે ધ્રુવ, નિયત, * શાશ્વત, અક્ષત અને અવ્યય છે. તેને અંત નથી. ભાવલેક–તે અનંત વર્ણપર્યવરૂપ છે. અનંત ગંધ, રસ અને
સ્પર્શપર્યવરૂપ છે. અનંત આકારપર્યવરૂપ છે. અનંત ગુરુલઘુપર્યવરૂપ છે. તથા અનંત અગુરુ લઘુ પર્યવરૂપ
છે. એને અંત નથી. ૨ જીવ સંબંધી દ્રવ્યથી જીવ–એક છે ને અંતવાળે છે. ક્ષેત્રથી જીવ–અસંખ્ય પ્રદેશવાળે છે, અસંખ્ય પ્રદેશમાં