________________
૨૨૦]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
યાદ કરે છે. યાદ કરતાં જ તે સનત્ક્રુમાર તે એ દેવેન્દ્રો પાસે આવે છે . સનત્યુમારેન્દ્ર જે કહે છે, તેને તે બન્ને ઈન્દ્રો સ્વીકારે છે
આ સનન્કુમાર ઈન્દ્ર ભવસિદ્ધિક છે, સમ્યગ્ ષ્ટિ છે, મિત સ સારી છે. સુલભ એધિ છે, આરાધક છે, અને ચરમ છે તે સનત્કુમારેન્દ્ર ઘણા શ્રમણ અને શ્રમણીએ, શ્રાવક અને શ્રાવિકાઓના હિતેચ્છુ છે. સુખેથ્યુ અને પચ્ચેચ્છુ છે. તેએના ઉપર અનુકંપા કરે છે. તેઓનુ નિશ્રેયસ ઇચ્છે છે. સનત્કૃમારેન્દ્રની સ્થિતિ સાત સાગરોપમની છે તે આયુષ્ય પુરુ' થયે મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધ થશે. ૪૦ શ ૪૦ વૈમાનિક દેવતા સબંધી વિશેષ વર્ણન આ પ્રમાણે છે:વૈમાનિક દેવાના ખાર ભેદ છે-સૌધર્મ, ઐશાન, સનત્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલેાક, લાંતક, મહાશુક્ર, સહસ્રાર, આનત, પ્રાણત આરણ અને અચ્યુત આ બાર દેવલાક કહેવાય છે.
ક
સૌધર્મ નામની સભા જેમા છે તે સૌધર્મ, ઈશાનેન્દ્રને નિવાસ જ્યાં છે તે ઐશાન આ પ્રમાણે સર્વ સમજી લેવું
તે વૈમાનિક દેવાની આયુષ્ય મર્યાદા આ પ્રમાણે છે
-
ઉત્કૃષ્ટ સ્થિતિ
ખાર દેવલે।કનાં નામ
૧ સૌધર્મ ૨ ઐશાન
૩ સનત્યુમાર
૪ માહેન્દ્ર
૫ બ્રહ્મલોક
જઘન્ય સ્થિતિ
૧ પલ્યેાપમ
૧, થી વધારે
12
૨ સાગરે પમ
७
,,
થી વધારે
2
૨ સાગરાપમ
૨ સાગરાપમથી વધારે
છ સાગરાપમ
છ સાગરે પમથી વધારે
૧૦ સાગરાપમ