________________
-શતક ૧ હું ઉદ્દેશક ૩]
તેમાં——
૧ અવયવથી અવયવની ક્રિયા ૨ અવયવથી આખાની ક્રિયા ૩ આખાથી અવયવની ક્રિયા ૪ આખાથી આખાની ક્રિયા એમ ભેદ બતાવવામાં આવ્યા છે.
C
[પ્
'
૯. આ ચારે ભાંગાએ માંથી પ્રસ્તુત વિષયમાં ચતુર્થ ભાંગ જ માન્ય કરવાનો છે કેમકે-માહનીય કર્મની ઉદયાવસ્થા અથવા અજ્ઞાનવશ માહનીય કર્મીની ઉદીરણા કરનાર જીવાત્માના સંપૂર્ણ પ્રદેશા (આઠ રૂચક પ્રદેશ સિવાય) માહનીય કર્મના નશામાં પૂરેપૂરાં બેભાન બનીને આઠે કર્માની અનત વણાએ ઉપાર્જન કરે છે.
B
સારાંશ કે આત્માના બધાએ પ્રદેશાવડે આઠે પ્રકારનાં કર્મો બંધાયું છે આત્માના અમુક પ્રદેશા અમુક કતે બાંધે છે, જ્યારે ખીન્ન અમુક પ્રદેશ વડે ખીજા કર્યાં બધાય છે, આમ માનવાની ભૂલ કદાપિ કરવી નહિ. કારણકે જૈન શાસનમાં અમુક પ્રદેશ ક્રુતે માટે નિયત નથી પરન્તુ બધાએ કર્મો બધાએ પ્રદેશથી જ બંધાય છે
અમુક
:
આમ બધા
આત્માના એક પ્રદેશ ઉપર જ્ઞાનાવરણીય પણ હોય, દર્શોનાવરણીય પણ હોય, યાવત્ અતરાયકર્મ પણ હાય છે પ્રદેશામા બધાએ કર્યા હોય છે. માટેજ કહેવાય છે કે આત્માનાં એક એક પ્રદેશ પર અનત અનંત કર્મોની વ^ણા ચોંટેલી છે. “જેને લઈને અન ત શક્તિના સ્વામી આ આત્મા પેાતાનું મૂળ સ્વરૂપ સમંજી શકતો નથી. તથા પેાતાની સત્તા માનવા માટે પણ મેધ્યાન છે. આવા પ્રકારના કાક્ષા માહનીય કંમના ઉદયકાળ વેદન
71
1
(