________________
૧૯૪]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
૧૨ ત્રસકાયના જીવોની રક્ષા ૧૯ ચિત્તની નિર્મળતા ૧૩ સ્પર્શેન્દ્રિયના ભેગેથી ૨૦ વસ્ત્રાદિકની પ્રતિલેખના
૨૧ અણ પ્રવચન માતાનું ૧૪ જિન્દ્રિયની લેલુ
પાલન પતાને સર્વથા ત્યાગ ૨૨ ક્ષમાને ધારણ કરવી ૧૫ ધ્રાણેન્દ્રિયના ભેગનો ૨૩ અકુશલ મનને ત્યાગ ત્યાગ
૨૪ અકુશલ વચનને ત્યાગ ૧૬ આંખ-ઈન્દ્રિયના
૨૫ અકુશલ શરીરનો ત્યાગ ભેગથી દૂર
૨૬ પરિવહ–ઉપસદિને ૧૭ જ્ઞાન ઈન્દ્રિયના ભેગથી
સહન કરનાર
ર૭ મરણાત ઉપસર્ગને ૧૮ લેભ દશાને નિગ્રહ - પણ સહન કરનાર
આ પ્રમાણે ઉપરના સત્તાવીશ ગુણોને ધારણ કરે તે સાધુ કહેવાય છે. આ ગુણે સર્વ વ્યાપક હોવાના કારણે પંન્યાસ, ઉપાધ્યાય અને આચાર્ય ભગવંતોને પણ એ ગુણે પાલવાના હોય છે. તે માટે સાધુ-પદ શ્રેષ્ઠ છે
જ્યારે શ્રાવક અને શ્રાવિકા (ગૃહસ્થીઓને પણ અરિહંતદેવ, પ ચમહાવ્રતધારી ગુરુ અને જૈન ધર્મની આરાધના કરવા સાથે માર્ગાનુસારીના ૩૫ ગુણોને શ્રાવકધર્મના ૨૧ ગુણ તથા ૧૨ વ્રત પાલવાનાં હોય છે ૧૫ કર્માદાન જેવા હિંસક વ્યાપારે છોડવાના હોય છે તથા ચતુર્વિધ સંઘની સેવા અનિવાર્યરૂપે કરવાની હોય છે ?
આવા ચતુર્વિધ સંઘ (તીર્થ)ની રચના કરનાર તીર્થકર પરમાત્મા સિવા બીજે કેઈ પણ હોઈ શકતો નથી. .