________________
શતક–૩ સંપાદકનુ પૂરેવચન]
[૧૯૩’
તીર્થંકર આદિકર કહેવાય છે. માટે આ વિશેષણ, અપેક્ષાએ જેમ યુગાદિ ભગવાન ઋષભદેવને હાય છે તેમ અન્તિમ મહાવીરસ્વામીને પણ યથાથ રૂપે લાગુ પડે છે.
(૪) તીર્થંકર જેની આજ્ઞાને શિરેધાય કરીને પ્રાણી માત્ર સંસાર-સાગરથી તરી જાય છે, તે તીથ અથવા પ્રવચન કહેવાય છે. આ બન્ને અર્થાની વિદ્યમાનતા સંધમાં હાય છે માટે સઘની સ્થાપના કરે તે તીથ કરે”.
માધુ-સાધ્વી–શ્રાવક અને શ્રાવિકા રૂપે સંઘના ચાર પાયા છે. સાધુ અને સાત્રીના ગુણે! સરખા હેાય છે અને શ્રાવક તથા શ્રાવિકાના ગુણે! સરખા હોય છે. ‘સાતોતિ સ્વહિતાર્થીનીતિ સાધુઃ’ આ વ્યાખ્યાને અનુલક્ષીને જૈન સાધુને સૌથી પહેલાં પેાતાનું લક્ષ્ય સિદ્ધ કરવાનુ હાય છે સયમ લીધા પછી સાધુ તથા સાધ્વીને નીચે પ્રમાણે ૨૭ પ્રકારને સંચમ પાલવે અત્યાવશ્યક છે.
સચમના ૨૭ ભેદા
૧ જીવહિંસાને સવ થા ત્યાગ ૨ અસત્યના સર્વથા ત્યાગ ૩ ચારીના સવથા ત્યાય ૪ મૈથુન કના સર્વાં થા
ત્યાગ
૫ પરિગ્રહ માત્રને ત્યાગ ૬ રાત્રિèાજન તેમજ રાત્રે પાણી પીવાને સવ થા
ત્યાગ
છ પૃથ્વીકાયના જીવાની રક્ષા ૮ જલકાયના જીવાની રક્ષા કુવા, વાવડી, તળાવ તથા વરસાદના પાણીને સ્પર્શ પણ નહીં કરવા ૯ અગ્નિકાયના જીવેાની રક્ષા ૧૦ વાયુકાયના જીવાની રક્ષા ૧૧ વનસ્પતિના સ્પર્શીનેા પણ ત્યાગ