________________
કમભાગ
પહેલા ઉદ્દેશામાં ચલનાદિ ધર્મવાલા કર્મનું નિરુપણ કરવામાં આવ્યું છે. આ બીજા ઉદ્દેશામાં “દુઃખનું વર્ણન કરવાનું છે. એમ ગ્રંથની આદિમાં અભિધેય ગાથાથી આપણે જાણીએ છીએ. “દુખ શી વસ્તુ છે? “દુઃખએ કર્મનું જ પરિણામ છે. સાંસારિક સુખ એ પણ ખરી રીતે તે દુઃખરૂપ જ છે. અત એવ “દુઃખ” શબ્દથી કર્મ નું ગ્રહણ કરીને આ ઉદ્દેશામાં ક ભેગવવા સંબંધી જ વર્ણન કરવામાં આવ્યું છે.
આ ઉદેશાના પ્રારંભમાં જ સ્વયંકન પતે કરેલાં) કમને વેદે છે? અને સ્વયંકૃત આયુષ્યને વેદે છે? આ બે પ્રશ્નોનું નિરાકરણ કર્યા પછી નરયિક, અસુર કુમારાદિ. પૃથ્વીકાયિક, બે ઈન્દ્રિયાદિ, મનુષ્ય, દેવ, લેશ્યાવાલા જી, લેશ્યા, સંસાર, સંસ્થાનકાળ, અંતક્રિયા, ઉપપાત, અસંજ્ઞિ. આયુષ્ય, આટલા વિષયે સંબંધી પ્રશ્નોત્તરે છે.
આમાં નૈયિકના આહાર, કર્મ, વર્ણ, વેશ્યા, વેદના, કિયા, ઉમર સંબધી પ્રશ્નોત્તરો છે અને લગભગ તેજ બાબતના. પ્રશ્નો આગળ અસુરકુમારાદિને માટે છે. તેમાં જ્યાં જ્યાં વિશેષતા છે, તે તે વિશેષતાઓ બતાવવામાં આવી છે.
આ બધા પ્રશ્નોત્તરે ઉપરથી જે બાબતે ખાસ ધ્યાન. ખે ચનારી છે તેમાંની સુષ્ય આ છે –