________________
નરયિકના ભેદે
નરયિકે બે પ્રકારના બતાવવામાં આવ્યા છે મેટા શરીરવાળા અને ન્હાના શરીરવાળા, બીજી રીતે નૈરચિકેના બે ભેદ બતાવવામાં આવ્યા છે પૂ૫૫ન્નક (પહેલાં ઉત્પન્ન થયેલ) અને પશ્ચાદુપપત્રક (પછીથી ઉત્પન્ન થયેલી ત્રીજી રીતે પણ બે ભેદ બતાવવામાં આવ્યા છે સંણિભૂત અને અસંજ્ઞિભૂત. -વળી એક રીતે નૈરયિકના ત્રણ ભેદ બતાવવામાં આવ્યા છે. સમ્યગદ છે, મિથ્યાદિષ્ટ અને સમ્યગૂમિથ્યાદષ્ટિ. એક રીતે નરયિકના ચાર ભેદ પણ બતાવવામાં આવ્યા છે સરખી ઉંમરવાળા અને સાથે ઉત્પન્ન થયેલા. સરખી ઉમરવાળાને આગળ-પાછળ ઉત્પન્ન થયેલ, વિષમ ઉમરવાળાને સાથે ઉત્પન્ન થયેલ, તેમ વિષમ ઉમરવાળાને વિષમપણે ઉત્પન્ન થયેલ.
જાદી જદી દૃષ્ટિથી પડેલા આ ભેદના કારણે જ આહાર, -કમ, વર્ણ, વેશ્યા, વેદના, ક્રિયા અને ઉમર આદિમાં ભેદની ચૂનાધિકતા હેય, એ સ્વાભાવિક છે.
પ્રકાચિકે બધા માયી અને મિદષ્ટિ બતાવવામાં આવ્યા છે પૃથ્વીઠાયિક જીવ માયા અનંતાનુબ ધી કષાયના ઉદયવાળા હોય છે, અને તેથી જ મિથ્યદષ્ટિવાળા અર્થાત મિથ્ય ત્વના ઉદયની વૃત્તિવાળા હોય છે
આમ બે ઇન્દ્રિયાદિએની અંદર પચેન્દ્રિયતિર્યંચ-નિવાળઓના ત્રણ ભેદ બતાવવામાં આવ્યા છે. સમ્યગ્દષ્ટિ, મિાદષ્ટિ અને સમ્યગુપિપાદષ્ટિ પછી સમ્યગદષ્ટિના બે ભેદ છે અસંયત અને સંયતા–સંયત.