________________
૫૩૪
ભગવતીસૂત્ર સારસ ગ્ર
તે જ પ્રમાણે સમવસરણમાં બિરાજમાન થતાં મહાવીર સ્વામી પણ ચતુ મુખી હતાં.
'
૨૭. ભગવાન—અર્થાત્ સંપૂર્ણ ઐશ્વ-ધર્મ યશ-લક્ષ્મીવૈરાગ્ય અને મેક્ષના અર્થમાં ‘ ભગ' શબ્દ વપરાય છે સનાત ઉસ્ત્વસ્થેતિ મળવાનું ” એટલે અનંત ઐશ્વ, અહિંસા પૂર્ણ ધ, પૂર્ણ યશસ્વી, આન્તર લક્ષ્મીના સ્વામી, પરમ વૈરાગ્યવાન અને મેાક્ષ પ્રાપ્ત કરનાર અને કરાવનાર ભગવાન છે.
*
૨૮. નિર્ગુણી—અર્થાત્ “વિટ્ટછડમાળ” જેમના છદ્મસ્થ ભાવાદિ દોષો નાશ પામ્યા હોવાથી ભગવાને નિર્ગુણી છે,
7
૨૯ અક્ષત—અક્ષયપદને પ્રાપ્ત થયેલા હેાવાથી ભગવાન અક્ષત છે.
૩૦ ઋષિકેશ-અર્થાત્ ‘ન્દ્રિયાળાં ફૅરા રૂત્તિૠષિરશઃ” ઈન્ડિયાને જીતવાવાલા હોવાથી ભગવાન મહાવીર રવામી, ઋષિકેશ કહેવાય છે.
(
૨૧ કેશવઃ- એટલે “રાસ્તા: શા ચસ્મૃતિ ઠેરાવ” આદિનાથ ભગવાનના માથા ઉપરના કેશ ધણા જ સુન્દર હતા માટે ઈન્દ્ર મહારાજની વિનતીથી - ભગવાને પેાતાના પાલનાં વાળાના લેચ કર્યા નથી. માટે કેશવનેા તાત્પર્યા તીર્થંકર દેવામાં જ રાય છે.
k
*
{
આ પ્રમાણે ભગવાન મહાવીર સ્વામીના ગુણાનુ વર્ણન કરતી પદ્ય પાત પેાતાના ઘેર ગઈ છે.
'
44
અમૃતપૂર્વ જ્ઞાનગર્ભિત, વૈરાગ્યેાત્પાદક ભગવાનની વાણી સાંભયા પછી અને કરીથી આવી વાણી સાંભળવા કયારે મળશે ?
: