SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૨] ભિગવતીસૂત્ર સારસંગ્રહ આચાર્ય પદની રેગ્યતા ૧. સ ન્ન-આર્યદેશમાં ઉત્પન્ન થયેલ જીવાત્મા જ સુખપૂર્વક જ્ઞાન મેળવી શકે છે. ૨ વિશિષ્ટપુટ્ટોત્પન્ન-પિતાના પિતાની કુલ પરંપરા, સદીચાર ઉપર સ્થિત હોવી જોઈએ, જેથી સઘનો ભાર ઉપાડી શકાય. ૩. વિgિઝારિ –માતાના કુલની પરંપરા સારી અને , નિર્દોષ હોવી જોઈએ, તે જ વિનયાદિ ગુણોની પ્રાપ્તિ સુલભ બને છે. . gવા-સારૂ રૂપ તથા શરીરનું સુડોળપણું હેવું જરૂર છે જેથી તેમના વચને શીઘ્રતાથી ગ્રાહ્ય બને છે. ૫. વંદુનનવૃત્તિશુ-જેથી વ્યાખ્યાન, તપ આદિ સદનુછાને- માં તેમને ખેદ ન આવે ૬. મનાલી-શ્રોતાઓ પાસે કેઈપણ પદાર્થની આકાંક્ષા ન રાખે. - ૭. અવિનાથ-પિતાની બડાઈઓ હાકવામાં મૌન સેવનાર હોય. ૮ અમી -શિષ્ય તેમજ સંધ સાથે શઠતાને વ્યવહાર ન રાખે ( ૮. વિuિદા–એટલે આગમીય તને ભૂલનારા ન હોય. ૧૦ પૃહીતવાચ-જેમનું વચન અપ્રતિહત હોય. ૧૧ વિતરિષ-પરવાદીઓથી ક્ષોભ ન પામે. ૧૨. વિનિદ્રા-પોતે અપ્રમાદી હોય અને વ્યાખ્યાન દેવામાં - પ્રેમવાલે હોય તો જ પિતાના નિદ્રાલુ શિષ્યોને અપ્રમત્ત બનાવી
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy