SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬] [ભગવતીસૂત્ર સારસંગ્રહ જોતાંજ ભાગી છે. ભગવાનના ચરણકમળ જ્યાં પડે છે ત્યાં એક પણ ઉપદ્રવ રહેતા નથી, માટે ભગવાન પુરુષવર ગન્ધહસ્તી સમાન છે. ( ૧૦ ) લેકનાથ-એટલે કે દૃષ્ટિવાદે પદેશિકી સ જ્ઞાવાલા. ભવ્ય પુરુષાનાં ભગવાન થાય છે, કેમકે ભગવાનનાં ચરણામાં. આવેલા માણસ સમ્યગ્દન પ્રાપ્ત કરે છે, અને સભ્યશૃદની. આત્મા પેાતાના સમ્યગ્જ્ઞાન તથા ચારિત્રને શુદ્ધ કરે છે. યદ્યપિ એક સમયની દીર્ઘકાલિકી સ જ્ઞાના માલિક અર્જુનમાળી, દૃઢપ્રહારી, ચડકૌશિક સર્પ, સ ગમદેવ તથા વ્ય'તરી આદિ ખીજા પણ અસંખ્ય પાપાને કરવાવાલાં અને તેમાં જ રાચ્ચા એ માચ્યા રહેનારા પતિતા એ પણ ભગવાનના ચરણે આવીને પેાતાનું હિત સાધ્યું છે. ( ૧૧ ) લેાકપ્રદીપ એટલે તૈય ́ચ, માનવ, અને દેવાના અન્તયનાં અજ્ઞાન રૂપી અંધકારને નાશ કરીને, તેમને જ્ઞાનના પ્રકાશ આપનારા છે. ( ૧૨) લેાકપ્રદ્યોતકર-સમ્પૂર્ણ લેાકના ત્રિકાળવતી ભાવેાને પેાતાના કેવળજ્ઞાન વડે પ્રકાશિત કરનારા હેાવાથી લેાકાલેકને ઉદ્યોત કરનારા છે. (૧૩) અભયદ-કેઇને પણ ભય દેવાવાલા નથી, અને ખાસ કરીને પ્રાણઘાતક ઉપસર્ગાને કરનારા ચકૌશિક સ સંગમદેવ, કાનમા ખીલા ઠાકનાર ગેાવાળ જેવાએ પ્રત્યે પણ ભાવદયા ચિંતવીને તેમને પણ અભયદાન દેવાવાલા છે, અથવા સંપૂર્ણ જીવાના ભયને હરનારા છે. તે ભયસ્થાના નીચે પ્રમાણે સાત પ્રકારે છેઃ
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy