________________
શતક–રનું ઉદ્દેશક-૭]
[૧૫૯
દેવે
આ પ્રકરણમાં દેવના ભેદો સંબંધી વિચાર છે.
છે તેમ દુરાચારીને ભાષા વ્યવહાર પણ દુરાચાર પૂર્ણ અને સદાચારીને ભાષા વ્યવહાર સદાચાર પૂર્ણ હોય છે માટે બોલવાવાળાના આશયને સ્પષ્ટ કરનારી ભાષા પણ ચાર પ્રકારે છે. સત્યાભાષા, મૃષાભાષા, સત્યાગ્રુપા ભાષા અને અસત્યામૃથા ભાષા.
સત્યા ભાપાનો અર્થ આ પ્રમાણે છે બધા ને હિતકાર સભ્ય અસિદિગ્ધ પાપ વિનાની પરિણિત શબ્દોવાળી ભાષા તે સત્યા
છે અહિંસક અને ધાર્મિક માણસને બેસવા યોગ્ય અને લખવા ચિય ભાષા સયા ભાષા છે. જે દશ પ્રકારે છે જનપદ સત્યા;
સ મત સત્યા, સ્થાપના સત્યા, નામ સત્યા, રૂપ સત્યા, પ્રતીત્ય સત્યા, -વ્યવહાર સત્યા, ભાવ સત્યા, એગ સત્યા, ઔપમ્પ સત્યા.
બીજી મૃપા ભાષા છે જેને લઈને બીજા જીની હત્યા થાય. ઈને પણ આત્મા દુભાવાય. પારકાઓની આજીવિકા તૂટે ઈત્યાદિ ભાષા મૃષા ભાયા છે તે દશ પ્રકારે છે. '
ધ, માન, માયા, લોભ, પ્રીતિ ષ, હાસ્ય, ભય, આખ્યાયિકા અને ઉપધાત આ પ્રમાણેના આત્મિક દૂષણોને લઈને એલનારની ભાષા મૃપા ભાષા કહેવાશે મેહ કર્મનો પ્રબલ ઉદય વર્તતે હેય મોહ કર્મની ઉદીરણા કરવામાં જ જેને રસ હોય. અને તેવી છે શાથે મિત્રતા કરીને જીવન યાપન કરનાર હોય તેવા જીવાત્માઓને ભાષા વ્યવહાર અસત્ય પૂર્ણ રહેશે. ક્રોધના આવેશમાં આવીને જે ભાષા બોલાય છે. તે હિસાત્મક હેવાના કારણે મૃપા ભાષા કહેવાય છે. હિંસક બે જાતના હોય છે. એક દ્રવ્ય હિસક અને બીજો ભાવ હિંસક