________________
શતક-રનું ઉદ્દેશક-૧]
| [૧૧૭ અહિં એક વાત ધ્યાનમાં રાખવાની છે કે-વાયુકાય, જે વાયુને શ્વાસ અને વિશ્વાસ રૂપે લે છે, મૂકે છે, તે નિર્જીવ છે, જડ છે. જે તે શ્વાસ-નિવાસરૂપે લેવા અને મૂકાતે વાયુ પણ સચેતન હત, તે એને પણ બીજા વાયુની જરૂર રહેત. અને તેમ થતાં તે અનવસ્થા આવી જાય, પણ ખરી વાત એ છે કે તે વાયુકાયના જે જે વાયુને લે છે–મૂકે છે, તે જડ છે.
જેમ વાયુકાયના જીનું કહ્યું તેમ–પૃથ્વીકાયિકાદિકે પણ તેમની કાયસ્થિતિના અસંખ્યપણાને તથા અનંતપણાને -લીધે મરણ પામીને પાછા પિતાની કાયામાં જન્મ લે છે.
એકેન્દ્રિયાદિ ચાર પ્રકારના છેવાની કાયસ્થિતિ અસંખ્ય ઉત્સર્પિણી અને અવસર્પિણની છે. જ્યારે વનસ્પતિની કાયસ્થિતિ અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણીની છે. અર્થાત્ વિષય વાસનાને વશ થયેલે જીવ જે વનસ્પતિમાં જન્મે તેટ અનંતકાળ સુધી પાછે ઉપર આવી શકે તેમ નથી.'
પ્રાસુકભોજી અણગારનું શું ? - : , ,
અહિં એવા પ્રકારના અણગારને માટે પ્રશ્ન પૂછવામાં આવ્યું છે કે–જેણે સ સારને રોક્ય નથી. સંસારના પ્રપોને નિરાધ્યા નથી. જેનો સસાર ક્ષીણ થયે નથી, જેનુ સંસાર–વેદનીયકર્મ ક્ષીણ થયું નથી, જેને સંસાર છેરાયેલો નથી, જેનુ સ સાર–વેદનીયકર્મ બુચ્છિન્ન થયું નથી, જે કૃતાર્થ નથી, અને જેનું કામ પૂર્ણ નથી, એ મૃતાદી (પ્રાસુકભેજી) અણગાર શું ફરી પણ શીધ્ર મનુષ્યપણું વગેરે પામે?