________________
૧૧૮]
ભગવતીસૂત્ર સારસંગ્રહ ભગવાને ઉત્તરમાં ફરમાવ્યું છે કે-હ, પામે.
આ નિર્ચથના જીવને કદાચ પ્રાણ, ભૂત, જીવ, સત્વ, વિશ, કે કદાચ વેદ કહેવાય. - આમ જુદાં જુદાં નામ લેવામાં હેત છે. તે બહાર અને
અંદર શ્વાસ–નિઃશ્વાસ લે છે. માટે “પ્રાણ. તે થવાના સ્વભાવવાળે છે. થાય છે ને થશે. માટે “ભૂત જીવે છે ને, જીવપણને તથા આયુષ્યકર્મને અનુભવે છે. માટે “જીવ’, શુભ અશુભ કવડે સંબદ્ધ છે, માટે “સત્વ, કટુ કષાય, ખારા અને મીઠા રસને જાણે છે, માટે “વિજ્ઞ અને સુખ–દુઃખને ભેગવે છે માટે “વેદ” કહેવાય. આમ જુદી જુદી અપેક્ષાએ જુદા જુદા નામ કહેવાય.
આથી ઉલટું જેણે સંસારને રે છે, યાવત્ જેનું કાર્ય સમાપ્ત થયેલ છે. એવો મૃતાદી (પ્રાસુકભાજી) મનુષ્ય વગેરે ભાવને પામતું નથી. અને તે સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિર્વત, અંતકૃત્ અને સર્વ દુઃખ પ્રહણ કહેવાય.
આ પછી બહુ વિસ્તારથી શ્રી ર્હદક તાપસનું ચરિત્ર આપ્યું છે. તેને સાર આ છે –
áદક તાપસ,
ભગવાન મહાવીર સ્વામી રાજગૃહ નગરીની પાસેના -ગુણશીલ ચૈત્યથી નિકળીને કૃતંગલા નામની નગરી, તેની ઉત્તર પૂર્વ દિશાના ભાગમાં છત્રપલાશક નામનું ચૈત્ય હતું, ત્યાં પધાર્યા છે. - આ કૃતંગલા નગરીની પાસે શ્રાવતી નામની નગરી