SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન વીસ ભેદ [૧૯ આવીજ રીતે અસુરકુમાર અને નાગકુમાર સબધી, આવી રીતે પૃથ્વીકાયિકાદિ સંબધી–પૃથવીકાયિક જીવેની સ્થિતિ, શ્વાસ, આહાર, આહારને સમય વગેરે સંબધી - બાબતે છે. આમ બે ઈન્દ્રિય, ત્રીન્દ્રિયાદિ, મનુષ્યાદિ વાણુ” -વ્યન્તરાદિના કર્મોસંબંધી પ્રશ્નોત્તર થયા પછી “આત્મારંભાદિનું નિરુપણ કરવામાં આવ્યું છે. તેમજ આ સંસારને કોઈ ઉત્પન્ન કરનાર છે, એ માન્યતા પણ જૈન શાસનની નથી. નરક શબ્દનો અર્થ ટીકાકાર આમ કરે છે, “ચાલ્યું ગયુ છે. *ઈષ્ટફળ દેવાવાલું કર્મ જે સ્થાનમાથી” તે નરકભૂમિ કહેવાય છે. આ ભૂમિમાં ઉત્પન્ન થવા વાલા જેવો ‘નારક” અથવા “નરયિક કહેવાય છે. અસખ્યાતા છે સાથે વૈર, ઝેર, પાપકર્મ, ચીક મેથુનમ તથા રોદ્ર ધ્યાનથી કરેલી હિંસા વગેરે નિકૃષ્ટતમ પાપોને ભોગવવા માટેનું આ સ્થાન છે આવા પ્રકારના પાપકર્મી આત્માને સુખ કયાથી હોય નારક જીવ નરકમાં કેટલા કાળ સુધી રહે ? તેનો જવાબ ઉત્કૃષ્ટ સ્થિતિ જઘન્ય સ્થિતિ ૧ સાગરોપમ પહેલી નરક ભૂમિમાં ૧૦ હજાર વર્ષ : બીજી નરક ભૂમિમાં ૧ સાગરોપમ * ત્રી નરક ભૂમિમાં ૩ ' , ૧૦ ,, - ચોથી નરક ભૂમિમાં ૭ , , ' - ૧૭ ) - પાંચમી નરક ભૂમિમાં ૧૦ ૨૨ - ૩ - છઠ્ઠી નરક ભૂમિમાં ૧૭ ૩૩ ,, -- સાતમી નરક ભૂમિમાં ૨૨
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy