________________
પ૦૨]
ભગવતીસૂત્ર સારસંગ્રહ.
૧ અહેતુને ન જાણે ૧ અહેતુએ ન જાણે ૨ અહેતુને ન જુએ ૨ અહેતુએ ન જૂએ
અસુરકુમારે તથા સ્વનિતકુમાર દે પણ પરિગ્રહી હોવાના કારણે પૃથ્વીકાય તથા ત્રસકાય જીવોને વધ કરે છે. કેમકે તેઓને – પણ શરીરે, કર્મો પરિગૃહીત છે, તેથી તેમને દેને અને દેવિઓને.
પરિગ્રહ છે, યાવત દેવગતિમાં આવતા પહેલા મનુષ્યો, મનુષ્ય સ્ત્રીઓ, તિર્યંચો, તિર્યં ચ સ્ત્રીઓ, આસન, શયન, માટીના વાસણ કાંસાના ભાજનો, કડાઈ, કડછી વગેરેનું ગ્રહણ કર્યું છે, માટે જ પરિગ્રહ અને આર ભવાલા છે એકેન્દ્રિય જીવો પણ કર્મવાલા હોવાથી પરિગ્રહી અને આર ભી છે આ પ્રમાણે બેઈન્દ્રિ, ત્રીરિન્દ્રિય, અને ચતુરિન્દ્રય જીવોને માટે પણ સમજવું.
તિર્યંચ પચેન્દ્રિય જીવોએ પણ કર્મોને ગ્રહણ કરેલા હોવાથી પર્વત, શિખરે, શૈલે, શિખરવાલા પહાડો, જલ, સ્થળ, ગુફા, પાણીના ઝરણા, નિર્ઝરણ, જલના સ્થાને, કુવા, તળાવ, નદી, વાવ, નીક વગેરે અસખ્યાત સ્થાનોને પરિગ્રહીત કર્યા છે, માટે પરિગ્રહી છે અને આર ભી છે મનુષ્યો, વાણુમંતર, જ્યોતિષિઓ, વૈમાનિકેને માટે આમ જ સમજવું. આ પ્રમાણે પ્રતિસમયે જીવાત્મા. કર્મો બાંધે છે.
સાર એટલે જ છે કે પચ્ચકખાણ, પ્રતિક્રમણ, આલોચના, ગર્હણ, અને પાપભીરુતા વિનાના જીવને કયા સમયે કેવા સંસ્કાર, સ્વનાઓ, લેસ્યાઓ ઉદયમાં આવશે તે કહી શકાય તેમ નથી, અને તેમ થતાં જીવનમાં ક્રોધ-માન-માયા અને લેભને પ્રવેશ. થતા જીવાત્માની દશા કર્મોના બ ધન કરવા જેવી થતાં વાર લાગતી નથી,