________________
नमोत्थुण समणस्स भगवो महावीरस्स नमो नमः श्री प्रभुधर्मसूरये,
છે. જૂ અંહ નમ: - ,
,
- પરિચય
णमो अरहन्ताणं णमो सिद्धाण णमो आयरियाण णमो उवज्झायाण णमो सवसाहणं णमो बंभीए लिवीए .
णमो सुअस्स ટીકાકારના મંગલાચરણ પછી સૂત્રકાર શ્રી સુષમાંસ્વામીએ ભગવતીસૂત્રના પ્રારંભમાં પંચપરમેષ્ઠીને નમસ્કાર કરવારૂપે મંગલાચરણ કર્યું છે, તેનો ભાવાર્થ આ છે –
અરિહંતે, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયે અને સર્વ સાફ મહારાજાઓને દ્રવ્ય અને ભાવથી હું નમસ્કાર કરું છું.
પહેલા પદમાં અરહંત, અહંત અને અરિહંત આ ત્રણે શબ્દો વ્યાકરણના સૂત્રથી સિદ્ધ થાય છે.
(૧) અરહંત એટલે જેઓ જન્મથી ઈન્દ્રો, અસુરો અને નરપતિઓથી પૂજ્ય છે. અને નિશ્ચયથી જેઓ સંપૂર્ણ કને નાશ કરીને સિદ્ધિ (મેલ) પદને મેળવશે, અથવા “સર્વ માતરિ સર્વશ આ વ્યુત્પત્તિથી ત્રણે લેકના તથા ત્રણે કાળના કેઈપણ પદાર્થને યથાર્થરૂપે જાણવા માટે જેમનાં જ્ઞાનમાં કઈપણ જાતને અંતરાય નથી તે અનંત કહેવાય છે.
મા
પદમાં
થી સિદ્ધ *