SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨] ભગવતીસૂત્ર સારસંગ્રહ નહી, બસ ! આ જ જૈનધર્મ છે એ જ મોક્ષમાર્ગ છે, અને મેક્ષધર્મની આરાધના પણ એ જ છે, અને ધાર્મિક જીવન બનાવવા માટે આનાથી બીજો એકે પણ સરળ માર્ગ નથી સૌના અપરાધ માક કરવા એ જ જીવતા જીવનનું અમર ફળ છે એમ સમજીને ઉપર પ્રમાણે જીવન જીવવું જેથી આવતો ભવ બગડવા પામે નહી. આપણે જાણી બુઝીને ખરાબ બની પારકાઓનો ગમે તેટલે દ્રોહ કરીએ તે એ સસારનું કઈ પણ બગડવાનું છે જ નહી રાવણ, દુર્યોધન, શૂર્પણખા ઉત્તમ ખાનદાનીમાં જન્મીને પણ -તામસિક (વૈરઝેરવાલા ) અને રાજસિક (ક્રોધ, માન, માયા, અને ભવાલા બન્યા અને પરસ્ત્રીઓને હરણ કરવામા, બીજાઓને મોતના ઘાટે ઉતારવામાં આખું જીવન સમાપ્ત ર્યું તે એ તેમનાથી સંસાર નાશ પામ્યો નથી સ સારનું કંઈ બગડયું પણ નથી. અને બીજાઓના હાથે માર ખાઈને પોતે જ નરક તરફ પ્રસ્થાન કરી ગયા છે પારકાને સુધારવા માટે આ મનુષ્ય અવતાર મા નથી પણ તારા પિતાના આત્માને પરમાત્મા તરફ જ પ્રસ્થાન -કરાવવા માટે આ મનુષ્ય અવતાર છે માટે – રે, તુ તારે દુશમન થા મા, મનવા ! તારો દુશમન થા મા ! દુનિયા આખી દુમન મારી નિંદા મારી સૌને યારીકાઢી વેણ નકામા, એવા, કાદી વેણ નકામા ! મનવા આજ કહે તું જગ આખામાં દુર્જનતા બસ વ્યાપી -કાલ વળી તુ કે માનવ
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy