________________
શતક–૫ મું ઉદ્દેશક-૬]
( [૪૫૧
અને પુત્ર વિયોગમાં ઝૂરતી માતાઓને આખી જીન્દગી રેવું પડ્યું છે, તે આવી બાળચેષ્ટા ભગવાને શા માટે કરી?
છેઠાઓના યુદ્ધમાં અભિમન્યુને મૃત્યુના દર્શન કરાવીને નવી "ઉગતી કલી જેવી “ઉત્તરાને વિધવા પણ અપાવવા માટેનું નાટક ભગવાને શા માટે કર્યું ?
આ અને આના જેવી બીજી બધી વાતને ધ્યાનમાં રાખ્યા પછીજ તુલસીદાસજીએ રામાયણમાં લક્ષ્મણજીના મુખે સાચુજ કહેવરાવ્યું છે કે-“વિશ્વ પ્રધાન વા વા નારા લા ગર करही वो तस फल चाख" कर्मणो हि प्रधानत्वं कि कुर्वन्ति शुभाग्रहाः । वसिष्ठदत्तलग्नाऽपि राम. प्रत्रजिता वने ॥
અને ભવ ભવાન્તરના યોગી ભતૃહરિએ તો ‘ત નમઃ વ ” એમ કહીને હાથ ઝાટકી નાખ્યા છે
ઈત્યાદિક બાબતોને જોયા પછી જીવ માત્રને સુખ–દુખ દેનાર તેના પોતાના કરેલા કર્મો જ છે, બીજો કોઈપણ નથી, માયા વશ બનેલે આ મૂઢાત્મા ફરી ફરીથી કર્મો કર્યા કરે છે અને ફરી ફરીથી ભગવે છે.
ભગવતીસૂત્રમાં પ્રશ્ન આવા પ્રકાર છે.
છે એવા કયા કર્મો કરે છે જેનાથી આયુષ્યની મયાદ કી થાય છે એટલે કે નાની ઉમ્રમાં જ મૃત્યુના મહેમાન બને છે કે
જવાબમાં અનન્ત જ્ઞાનના સ્વામી ભગવતે ફરમાવ્યું કે: – ૧ જીવહિંસા કરવાથી ૨. જૂહુ બેલવાથી.