________________
૧૦૬]
[ભગવતીસૂત્ર સારસ`ગ્રહ્
કાલાસ્યવેષિપુત્ર-જો એમજ છે તે પછી તમે ક્રોધાદિના ત્યાગ કરી શા માટે એ ક્રોધાદિની નિદા કરેા છે ?
સ્થવિરા-સયમને માટેજ ક્રોધાદિની નિંદા કરીએ છીએ.
કાલાસ્યવેષિપુત્ર–નિદ્રા, ગાઁ એ સયમ છે કે અસયમ ? સ્થવિરા—નિદા—ગ એ સયમ છે. ગાઁ બધા દોષોના નાશ કરે છે. આત્મા સ મિથ્યાત્વને જાણીને ગાઁદ્વ્રારા મધા દાષાના નાશ કરે છે. એ પ્રમાણે અમારા આત્મા સયમમાં સ્થાપિત છે.
એ પછી કાલાસ્યવેષિપુત્ર એ સ્થવિરાની વાતને સ્વીકાર કરે છે, એટલુંજ નહિ પરન્તુ તેજ પેાતાના મત જે ચાર મહાવ્રતવાળા હતા તેને મૂકી ભગવાન મહાવીરનું ચરિત્ર જે પાંચ મહાવ્રત અને પ્રતિક્રમણ સહિત (કારણ હાય કે ન હાય પણ પ્રતિક્રમણ કરવુ જ) ધર્મના સ્વીકાર કરે છે.
આ પછી શ્રીગૌતમસ્વામીએ પ્રત્યાખ્યાન અને આધાકર્માદિ સંધી પૂછેલા પ્રશ્નોના ઉત્તરમાં ભગવાને સ્પષ્ટ કર્યું છે કે-એક શેઠ, એક દરિદ્ર, એક લેાભીએ અને એક ક્ષત્રિય (રાજા) એ બધા એક સાથે અપ્રત્યાખ્યાન ક્રિયા કરી શકે છે. આ વચન અવિરતિને માશ્રીને છે.
આધાકમ દોષવાળા આહારને ખાતા શ્રમણ આયુષ્ય સિવાયની અને પેચે અંધને બંધાએલી સાત પ્રકૃતિએને મજબૂત મધને, માંધેલી કરે છે, અને સંસારમાં વારવાર ભમે છે. કારણકે તેમ કરવાવાળા શ્રમણ પેાતાના ધર્મને એળગી જાય છે, તે પૃથ્વીકાય કે યાવત્ ત્રસકાયની પણ દરકાર કરતા નથી.
-