________________
શતક-૩ ઉદ્દેશકે ૪] ,
:
-
૪ વચન તથા કાયાથી. પ કેવળ મનથી. ૬ કેવળ વચનથી. છે કેવળ કાયાથી. કાઈપણ પાપ કરીશ નહી.
આ પ્રમાણે સાધક માત્ર પોતાની આત્માની શક્તિ જાણી લે. અને માનસિક પરિસ્થિતિને નિર્ણય કરીને ઉપરના સાત ભાંગામાંથી પિતે કયા પ્રકારે પાપોના દ્વાર બંધ કરી શકે છે તેને પાકે પાયે નિશ્ચય કરીને, આવી પ્રતિજ્ઞા સ્વીકારે છે તે આ પ્રમાણે.
મારા નિયમ સુધી હું કઈપણ પ્રકારના પાપની, પની, રાગની, મોહની, અને ભોગવેલા ભોગોની ભાવના કરીશ નહી. અને પાચે ઈન્ટિનું મૌન રાખીશ અર્થાત સ્પર્શેન્દ્રિય દ્વારા કેઈને પણ સ્પર્શ કરીશ નહી. જીભ ઈન્ડિયદ્વારા ખાવાનું, પીવાનું અને બલવાનું બંધ કરીશ. નાક ઈન્દ્રિયથી કેઈપણ સુગન્ધ કે દુર્ગન્ધ પ્રત્યે સમભાવ રાખીશ. આખ ઈન્દ્રિયને બંધ રાખીશ અને કાન દ્વારા કયાયે પણ થતી વાતને સાંભળીશ નહી. સાંભળવાની ઈચ્છા કરીશ નહી આ પ્રમાણે પાચે ઈન્દ્રિયોને મૌનમાં રાખીને તે સાધક પિતાના આત્મામાં એવુ નિશ્ચય બળ કેળવે છે કે હું કેઇન નથી. મારા નિયમ સુધી સસારની કેઈપણ જડ કે ચેતન વસ્તુ મારી નથી. હુ કેઈનો બાપ નથી. પુત્ર નથી શેઠ નથી, પતિ નથી. પત્ની નથી. સમ્યગુદર્શન-જ્ઞાનચરિત્ર એજ મારે વ્યાપાર છે. હું શુદ્ધ છું, અરિહંત સ્વરૂપ છું આ પ્રમાણે બે ઘડીને માટે આત્માના ધ્યાનમાં તદાકારતા પ્રાપ્ત કરીને ભવભવાતરના થાકને ઉતારશે.
આ પ્રમાણે નિયમ કરીને તથા ચુસ્તપણે પાળીને અત્યન્ત શ્રદ્ધા અને સાવધાની પૂર્વક સામાયિક ધર્મમાં સ્થિર રહેનારા