________________
શતક ૩ જા ઉપર સંપાદકનું પુરવચન : ભગવતીસૂત્રની જયકુંજર હાથ સાથે
રખામણી
સૂર્ય અને ચંદ્ર વિનાનું આકાશ કદિ સાભળ્યું નથી, મતલબ કે રહ્યું નથી. કારણ કે સ સારના અમુક પદાર્થો શાવતા છે. તે જ પ્રમાણે દ્વાદશાંગી (જૈનવાણું) પણ શાશ્વતી છે બારે અગમાં વિસ્તૃત થએલી ભગવાન મહાવીર સ્વામીની વાણીના પાચમા અગરૂપ “ભગવતી સૂત્ર’ સુપ્રસિદ્ધ અને સર્વશ્રેષ્ઠ છે, દેવ, દાનવ તથા માનવથી વદિત છે. શાસ્ત્રમાં ભગવતી સૂત્ર (અપર નામ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ વિવાહ પન્નતિ) ને જયકુંજર હાથીની ઉપમા આપવામાં આવી છે. હાથીઓમા જયકુ જર સર્વશ્રેષ્ઠ છે તેમ આ ભગવતી સૂત્ર પણ સર્વ શામાં શ્રેષ્ઠ, અભૂતપૂર્વ, અને અમૂલ્ય જ્ઞાનરૂપી ખાનાથી ભરેલું છે હેય, રેય અને ઉપાદેય તત્ત્વોને બતા– વનારા સૂત્રમાં આ સૂત્રને સર્વ પ્રથમ નંબર આવે છે
હાથીની ચાલ જેમ મદભરી અને લલિત હોય છે, તેમ આ સૂત્રમાં પણ લલિત-મનમેહક પદ સ્થળે સ્થળે વિદ્યમાન છે. તેથી ૫ ડિતાના મનને ખુશ કરનાર છે.
- હાથી દુ ખપ્રદ અંકુશાદિ વિના નિપાતને સહન કરનાર છે, તેમ આ સૂત્ર પણ અસ ખ્યાત ઉપદ્રવ થયે છતે. પણ અવ્યય છે. દ્રવ્યાસ્તિક નયે જેને કોઈ કાળે નાશ નથી