________________
૧૮૮]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
તે અવ્યય કહેવાય છે.
હાથીની ગર્જના જેમ ગંભીર અને મને રંજક હોય છે. તેમ આ સૂત્રમાં પ્રત્યેક શબ્દ ગભીર અને આહલાદક છે.
આ સૂત્રમાં શબ્દોનાં લિંગ અને વિભક્તિની વ્યવસ્થા પણ ઘણું જ સરસ છે. હાથીને માટે પણ તેમજ સમજાવું.
હાથી જેમ પ્રસિદ્ધ, સારા લક્ષણોથી યુક્ત અને દેથી અધિછિત હોય છે, તેમ ભગવતી સૂત્ર પણ સેવવાનવન વારિસ. હોવાથી પ્રસિદ્ધ છે. અથવા સુવાચ્ય આખ્યાત -ધાતુઓથી સુશોભિત છે. અત્યન્ત માંગલિક હોવાથી સારા લક્ષણોએ યુક્ત. જગતનું કલ્યાણ કરાવનાર હોવાથી દેવો તથા દ્વારા સુરક્ષિત છે. જયકુંજર હાથીને ઉદ્દેશક–શિરોભાગ સુવર્ણમંડિત છે. તેમ ભગવતી સૂત્રના પ્રત્યેક ઉદ્દેશાઓ પણ સુવણે છે. એટલે કે “અ થી લઈને “હ સુધીના બધા વર્ષે
ગ્ય સ્થાને સ્થાપિત થયા હોવાથી બહુમૂલ્ય રત્ન જેવા લાગે છે. હાથીનું ચરિત જેમ વિવિધ પ્રકારે હોય છે, તેમ આ સૂત્રમાં ક્યારેક કથાનક, તે કયારેક તત્ત્વજ્ઞાન, તે ક્યારેક ભૌગોલિક વર્ણન અને ક્યારેક શારીરિક વિજ્ઞાનના વર્ણનથી અંક્તિ હોવાના કારણે જ અભુત અને અવર્ણનીય છે.
હાથીનું શરીર મોટું હોય છે તેમ આ સૂત્રમાં ઘણા શકે છે. એક એક શતકમાં ઘણા ઉદ્દેશાઓ છે. અને પ્રત્યેક -ઉદ્દેશામા ઘણું પ્રશ્ન છે. બધા મળીને ૩૬ હજાર પ્રને અને તેના ઉત્તરે છે
હાથીના બે કુંભસ્થળની જેમ આ સૂત્રને નિશ્ચય અને --વ્યવહારનય રૂપી છે કે ભસ્થળ :