________________
શતક-૩નું ઉદ્દેશક–૧૦
[૩૩૭
પહેલી સભાનું પ્રજન આ પ્રમાણે છે ઉપરીને કોઈ પણ પ્રોજન હોય અને તે આદરપૂર્વક આ સભાને બોલાવે ત્યારે જ આ સભાના સભ્યો આવે છે અને તેઓને ઇન્દ્ર મહારાજ પિતાનું પ્રયજન કહી બતાવે છે. તેનો અર્થ એ થયો કે આ સભા મોટાઈને પામેલી હોવાથી ગૌરવને ચોગ્ય છે. વડીલને પણ આ સભાનું ગૌરવ માન્ય છે. વચલી સભા ઉપરી લાવે કે ન બોલાવે તો પણ આવે છે. કેમ કે આ સભામાં મોટાઈ એટલે ગૌરવ ઓછો છે. આમા ઉપલી આભ્યન્તર સભામાં જે વાર્તાલાપ થયો હોય છે તે જણાવે છે અને ઠરાવ નકકી કરાવે છે.
જ્યારે બાહ્ય સભા તે સાધારણ હોવાથી બેલાવ્યા વિના પણ આવે છે. આપણે એટલું જાણી શકીએ છીએ કે આ ત્રણે સભા એકબીજાની પૂરક છે અને પરસ્પર એકબીજાનું માન રાખીને ઈલેકનું ગૌરવ સાચવે છે
હવે કઈ સભામાં કેટલા સભાસદો છે, અને તેમાં પણ દેવો કેટલા ? દેવિઓ કેટલી ? આ વાત છવાભિગમ સૂત્રને અનુસાર લખાય છે
પહેલી સભાના સભાસદો ૨૪૦૦૦ દેવો છે વચલી સભામાં ૨૮૦૦૦ દેવ છે અને છેલ્લી સભામાં ૩૨૦૦ દે છે દેવિઓની સંખ્યા અનુક્રમે ૩૫૦, ૩૦૦, અને ૨૫ છે.
પહેલી સભાના સભાસદોની આયુષ્ય મર્યાદા રા પો. • પમની છે વચલીમાં ૨ પલ્યોપમ અને બાહ્યસભામાં ૧ પલ્યોપમ છે. દેવિઓની આયુષ્ય મર્યાદા અનુક્રમે ૧, ૧, ને પપમની છે. આ પ્રમાણે ઉત્તરાધિપતિ બલિ-ઈન્દ્ર માટે પણ સમજવું. -