________________
૪૫૮]
[ગવતીસૂત્ર સારા ગ્ર
ભક્તિમાં વિવેક રાતા નથી, વિધિવિધાન સચવાય પણ ખાઓ ગુણાની પ્રાપ્તિમાં ખેદાર હોવાથી સ્વર્ગ શિવાય ઘીનું કઈ પ મેળવી શકાતુ નથી. આ પ્રમાણે બે ોની વાદારી વિનાના માનવ–ભક્તને ગુપ્તે'ના સ્વામિ»ને ગુ આન્તર વનના વિકાસમાં સહાયીભૂત થઇ શકતા નથી. પરિણામે આ ત્રણે ગુને હિન કરતા અને કરાવતા ભક્ત પેાતાના અંગત સ્વાર્થ માં આવીને ત્યાગ કરવા ચેાગ્ય પદાર્ધાને ત્યાગ કરના નથી અને સ્વીકાર કરવા મેગ્મ તત્ત્વથી દ્વારા ફૅશ દર રહે છે. પંચ મહાવ્રતધારીના માત્રામાં દોષ લગાડનાર શ્રીમંત, યુવા, સ્ત્રી, સ્વાર્થી હિંદ ગમે તે કહો. તે અશુભ કર્મને જ ઉપાન કરી, અને આવતા માં અન યુષ્યને માલિક થશે. અધવા દીર્ધાયુ'યમાં પણ દીનતા, દરિદ્રતા, કલેશ અને વૈરાય વાતાવરણને ભાગવનારા ખનો,
અન્નામુક એટલે દેવાતા પદા સચેતન હોય, અથવા લેનારની ચેતનાને વાધા આવે તેવા હોય તે ભાજન, પાન વસ્ત્ર આદિ પા અપ્રામુક છે, અને નેષણીય અેટલે અલ્પનીય છે, જે સાધુતાને, સંયમને, વીતરાગતાને, તથા ઐનોભાવને ન ક૨ે અર્થાત્ જેનાથી સ્વાધ્યાયપ્રેમી સાધુ સ્વાધ્યાયમાથી સ્ખલિત થાય, વૈગગ્યવાન આત્મામા મેહની ચેષ્ટા ઉત્પન્ન થાય ત્યાગીના આન્તર અને બાહ્યત્યાગમા વાધે આવે અને મૈત્રીભાવમાંથી નિકલીને, સાધકના આત્માને ફ્લેશ થાય તેવા પદાર્થો અને વાતાવરણ પણુ અનેણીય છે સાધુઓના દ્રવ્ય અને ભાત્ર પ્રાણને જેખમ કરે તેવી ભક્તિ અનેષણીય છે. કડવી તુ બડીનુ પ્રતિદાન કરવા વાલીબાઈનુ ઉદાહરણ આપણી સામે છે.
અલ્પાયુષ્યતા એટલે ?
આખના પલકારે મરનારા જીવની અલ્પાયુયતા અહીં માન્ય નથી. પણ અમુક અપેક્ષાએ આ માણસ થૈડુ જન્મે. જેમકે
'