________________
૪૩૨)
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
અમિલા, અધિકા, યક્ષિણી, પુષ્પચૂલા અને ચન્દનબાળા.
એમના પ્રથમ શિષ્ય ઋષભસેન, સિહસેન, ચારૂ, વજાનાભ, ચમર, સુવ્રત, વિદર્ભ, દત્ત, વરાહ, આનન્દ, ગસ્તુભ, સુધર્મ, મંદર, યશ, અરિક, ચક્રાસ, સ્વયંભૂ, કુંભ, ઈન્દ્ર, કુભ, શુભ, વરદત, દત્ત, ઇન્દ્રભૂતિ (ગૌતમ સ્વામી).
જે ઝાડ નીચે કેવળજ્ઞાન થયું તેના નામે ? જે ચૈત્યવૃક્ષ કહેવાય છે. વડ, સાદડ, શાલ, પ્રિય ક, પ્રિયંગુ, છત્રૌધ, શિરીષ, નાગવૃક્ષ, માલી, પીપલ, તિ દુગ, પાટલ, જા બુડો, અશ્વસ્થ, દધિપણું, નદીક્ષ, તિલક, આમ્ર, અશોક, ચ પક, બકુલ, વેતસ, ધાતકી, અને શાલવૃક્ષ.
જબૂદીપમાં ભારતક્ષેત્રમાં આવતી ચોવીસીના નામે ? મહાપ, દેવ, સુપાર્શ્વ, સ્વયંપ્રભ, સર્વાનુભૂતિ, દેવશ્રુત, ઉદ્ય, પેઢાલ, પિદિલ, શતકીર્તિ, મુનિસુવ્રત, સર્વભાવિત, અમમ, નિષ્કપાય, નિપુલાક, નિર્મમ, ચિત્રગુપ્ત, સમાધિ, સંવર, અનિવૃતિ, વિજય, વિમલ, દેવપપાત, અન વિજય
થનારી ચૌવીસીના પૂર્વભવીય નામ : શ્રેણિક, સુપાર્શ્વ, ઉદય, પિદિલ, અનગાર, દટાયુ, કાર્તિક, ખ, નંદ, સુન દ, શતક, દેવકી, સત્યક, વાસુદેવ, બલદેવ, રોહિણી, સુલસા, રેવતી, શતાલી, ભયાલી, દૈપાયન, નારદ, અબડ, દારૂમડ, બુદ્ધ, અને સ્વાતિ.
જવૃદ્વિીપમાં થયેલા બાર ચક્રવતિઓના નામે : ભરત, સગર, મધવા, સનમાર, શાન્તિ, કુબ્ધ, અર, સુભમ, માપ, બિ, જયતિ, બદત્ત.
તેમની માતાઓના નામે ? સુમંગલા, યમની, ભા. દેવી, અરે, શ્રીદેવી, તારા, જવાલા, મેર, વ, ચુલ્લણી.