________________
૧૭૨]
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ આવી રીતે બીજાં અવકાશાન્તરે પણ જાણવા. જંબૂદ્વિીપાદિક દ્વીપ, અને લવણ સમુદ્રાદિક સમુદ્ર, સૌધર્મકલ્પ, થાવત્ ઈશ્વત્થામ્ભારા પૃથ્વી, તે બધાય અસ ચેય ભાગને સ્પશે છે.
એ પ્રમાણે અધર્માસ્તિકાય અને કાકાશને અડકવા સંબંધી પણ જાણવું
સંક્ષેપમાં પૃથ્વી, ઉદધિ, ઘનવાત, તનુવાત, કલ્પ, રૈવેયક, અનુત્તરે અને સિદ્ધિ. એ બધાનાં અતરો ધર્માસ્તિકાયના અસંખ્ય ભાગને અડકે છે અને બાકી બધાધર્માસ્તિકાયના અસ ય ભાગને અડકે છે. ૭ પર ૩૭ હવે બીજા શતકમાં આ છેલ્લે દશમો ઉદેશે અજીર કાયને. છે જેના ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદગલા સ્તિકાય, અને કાળ એ પાંચ ભેદ છે. અને છઠ્ઠ દ્રવ્ય જીવાસ્તિકાય છે
અજીવ એટલે આ પાચે બે વરૂપે નથી જ્ઞાન વિજ્ઞાન વિનાનાં ચૈતન્ય ઉપયોગથી રહિત અછવ હોય છે કેવળ અસ્તિત્વાદિ ધર્મોની અપેક્ષાએ જીવ મા ધર્માદિ વ્યોમાં સાદગ્ય હોવાથી
બ” ને પર્યદાસ એટલે સદશગ્રાહી અર્થ લેવાને છે” જીવ નામકર્મના ઉદયથી પ્રાણોને ધારણ કરે છે તે પ્રાણ જેને નથી તે અજીવ છે” પણ આ અર્થ સુસ ગત એટલા માટે નથી કે નામ કર્મના ભેદેમા જીવ નામકર્મ છે જ નહિ
કાય” શબદથી પ્રદેશ અને અવયવોની બહુલતા અને કાળ દવ્યમાં પ્રદેશનો નિષેધ સૂચિત થાય છે આ ચારે દ્રવ્યોમાં “અવકાય” શબ્દોને વ્યવહાર કર્મધારય સમાસ પ્રમાણે કરવાને છે. કેમકે આ ચારે દ્રવ્યો અજીવ પણ છે. અને કાય પણ છે. અનીવાશ્ચ તે પતિ-અનવાયાઃ | આ સમાસમાં બન્ને