________________
શતક-૩ સંપાદકનું પરોવચન]
૨૦૭અને પછી સૌ પોતપોતાના સ્થાને ગયા. પાપકર્મોના ફળોને ભેગવવા માટેની ચરમસીમા જેમ નારોમાં તથા નિગર સ્થિત માં છે તેમ વ્યવહારદષ્ટિએ ૬૪ હજાર સિયાના માલિક, ષખડ રાજ્યના ઘણું ચક્રવર્તિઓ અને ૩૨ - પહજાર સિને માલિક તથા ત્રણ ખંડના રાજા વાસુદેવે પણ પુણ્યશાલિઓ જ છે. છતાં તેમનું પણ પુણ્ય સમાતીત નથી માટે આખું જીવન રાજ્યની ખટપટમા સ્ત્રીની સાથે રંગરાગમાં પૂર્ણ થાય છે અને જીવનલીલાને સમેટીને પાતાલલેકનાં સ્થાન મેળવે છે દેવો તથા દેવેન્દ્રોને પણ “ી પુજે મર્ચા વિરાતિ” આ ઉક્તિના કારણે ફરીથી ગર્ભ વેદના ભગવ્યા વિના છુટકારે નથી.
બીજી દેવાંગનાઓનું હરણ, પિતાનું પરાધીન જીવન, અને મૃત્યુના સમયનું દુઃખ વેદન આદિ દુ ની વેદના દેવલોકમાં પણ છે મનુષ્યોને જન્મ–જર - ધિઉપાધિના દુખે પ્રત્યક્ષ જોવાય છેઆમ સ સારવતી જીવાત્માઓ ગમે તેટલાં પુણ્યશલી હશે? તે એ તેમનું પુણ્ય અધુરૂં છે સીમાવાળું છે.
સંસારમાં સારુણી મારવામ”
જ્યારે દુ:ખજનક કર્મોને નાશ કર્યા પછી જ કેવળજ્ઞાન મેળવાય છે અને તીર્થ કર પદની પ્રાપ્તિ થાય છે. એવા તીર્થંકર પરમાત્મા ઉત્કૃષ્ટતમ, પુણ્યશાલી હોવાના કારણે આધિ-વ્યાધિ તથા ઉપાધિથી સર્વથા મુક્ત છે માટે પુણ્ય કર્મોના ફળની ચરમસીમા તીર્થંકર દેવામાં સમાપ્ત થાય છે.
મર્યાદાતીત કોરૂણિકભાવના જ્યારે ઉદ્દ્ભવે છે ત્યારે તીર્થકર નામકર્મની નિકાચના થાય છે અને તે મહાપુરુષ લાખે-કડે તથા સંખ્યાત-અસંખ્યાત જીવેના મિત્ર બને