________________
શતક–૫ મું ઉદ્દેશક–૫
[૪૪૫
સર્ષ
ગેડે
ટ વર્ગ માલિક
શ્વાન (કુતરુ) ત વર્ગ છે ૫ વર્ગ
ઉદર ય વર્ગ ,
હરણ શ વર્ગ ,
ઉપર પ્રમાણેના ચારે અપવાદો ધ્યાનમાં રાખીને પરસ્પર સુમેલની જમાવટ કરવી.
શુભ દિવસ, નક્ષત્ર, તારા, મુહૂર્ત, લગ્ન, નવ માસમાં ચઢતે ઉત્સાહે વીતરાગ પ્રભુની પ્રતિષ્ઠા કરવી જોઈએ
તે સમયે પ્રતિષ્ઠા કરનાર આચાર્ય, ઉપાધ્યાય તથા મુનિરાજને: ચન્દ્રબળ હેતુ અત્યન્ત આવશ્યક છે તથા મૂર્તિ સ્થાપન કરનાર ગૃહસ્થને ગોચરમાં સૂર્ય તથા ચન્દ્રની શુદ્ધિ, તારા બળ અને ગુરુની શુદ્ધિ તેવી નિતાન્ત આવશ્યક છે ગમે તેવા સારા મુહૂર્તી અને યોગે પણ જે ગોચર પદ્ધતિને અનુકૂલ નહી હશે તો પ્રતિપકને હાનિ થયા વિના નહી રહે માટે ગમે તેવા સારા કાર્યોના મુદ્દે કઢાવતા પહેલા ગોચર શુદ્ધિનું ધ્યાન અવશ્યમેવ રાખવું જોઈએ.
ગોચરમાં ગુરૂ અશુદ્ધ હોય તે ૧૨ મહિને રાશિ બદલ્યા પછી જ સારા કાર્યો કરવા તેમજ ચન્દ્રબળ કનિટ હશે ? તો ગમે. તે રાજગ, રવિગ, અમૃત-સિદ્ધિયોગ પણ ફળપ્રદ થશે નહી તે રીતે સૂર્યની અશુદ્ધિ પણ નડયા વિના રહેશે નહી માટે બધું સારી રીતે જોવડાવીને પછી પ્રતિષ્ઠા કરવી જોઈએ આ પ્રમાણે જિનેશ્વર દેવની પ્રતિષ્ટા સૌને માટે કલ્યાણપ્રદ હોય છે. હવે કઈ રાશિવાલા ગૃહસ્થને ક્યા ભગવાન શુભ, અતિશુભ, મધ્યમ તથા અશુભ રહેશે. તે કેકક દ્વારા સમજીએ.