SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨] [ભગવતીસૂત્ર સાસંગ્રહ એજ વાતને વીરવિજયજી મહારાજની પૂજાની ઢાળ અને શેઠ ૐ વરજી આણંદજીનુ વિવેચન સાક્ષીરૂપે જાણી લઈએ. “ક્ષયઉપશમ પદેરે મુનિવરને સાતે ગુડ્ડા” (જ્ઞાનવરણીય કર્માંની પાંચમી ઢાળ ) આના ઉપર કુવરજીભાઈનું વિવેચન આ પ્રમાણે છેઃ— “એ જ્ઞાન (મન પવજ્ઞાન) ક્ષયેાપશમભાવે થાય છે તેથી તે ભવમા વનારા છઠ્ઠાથી ખારમા સુધીના સાતે ગુણુઠ્ઠાણાના માલિકને તે હોય, પરન્તુ જ્ઞાનાવરણીય કર્માંતા ક્ષાયિકભાવ કર્યા વિના મેાક્ષે ન જાય” આ ઢાળમાં સાતેને અર્થ સાતમુ ગુણસ્થાનક કરવાને નથી, પણ છઠ્ઠી ગુણસ્થાનકથી લઈને બારમા ગુણસ્થાનક સુધી સાતે ગુણસ્થાનકે મુનિરાજો હોય છે અને આ સાતે ગુણસ્થાનકમાં તારતમ્ય ભાવે મન પવજ્ઞાનની હાજરીની સંભાવના હોઈ શકે છે. વિપુલમતિમનપવજ્ઞાન તેા કેવળજ્ઞાન પ્રાપ્ત કરાવીને નિવૃત્ત. થાય છે જ્યારે ઋજુમતિજ્ઞાન, વિજળીના ચમકારાની- જેમ આવજાવ કરે છે. એટલે આવે છેઅને જાય છે } સત્ય વાત એટલી જ કે— આત્મલબ્ધિ મેળવવાને માટે નિશ્રેયસ (માક્ષ)ના માર્ગે આગળ વધવાને માટે. ક્ષાયેાપમિક ભાવમાથી નીકળીને ક્ષાયિકભાવના દર્શન કરવા માટે. અનાદિકાળના જન્મ અને મૃત્યુના ફેરા ટાળવા માટે, મુનિધને દીપાવવા માટે. અને આપણા આત્માને જ અરિહત બનાવવા માટે, સાધક માત્રે અપ્રમત્ત ભાવ કેળવવા જોઈ એ, અથવા આ અવસ્થાને કેળવવા માટે જ પ્રયત્નશીલ રહેવુ જોઈએ
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy