________________
શતક-૩ જુ... ઉદ્દેશક-૧૦]
[૩૪?
ચાલી શકે તેમ નથી મકાન બનાવવા માટે સુતાર, રસાઈ કરવાના સાધન માટે લુહાર, તેલ માટે ધાચી, સંડાસ સાફ કરવા માટે ભુંગી, કપડા સીવવા માટે દરજી ધાવા માટે ધેાખી, દાઢી માટે નાઈ, વિદ્યા મેળવવા માટે બ્રાહ્મણ અને જાનમાલની રક્ષા માટે રજપુત જોઈશે કોઈ તે પણ કોઈના વિના ચાલી શકે તેમ નથી.
આ સર્વથા સત્ય હકીકત જે સર્વોથા ઉપાય છે. આ સીધુ સાદું અમૂલ્ય માનવીય તત્ત્વ જો જીવનમા ન ઉતર્યું તેા આપણે એક બીજાના કટ્ટર દુશ્મન બનીને એક ખીજાના નાશને માટેજ બનીશું, અને જે આમ બન્યું તેા આપણા જીવનમાં રાક્ષસીય ગુણ સિવાય ખીજુ કે ઈ પણ શેષ રહેવાનુ નથી
માતાના ત્રણ ગુણા
ધર્મ તથા શાસ્ત્રના ઉડા તત્ત્વામાં ઉતર્યા વિના આપણા પાતાના આધ્યાત્મિક જીવનના પ્રારંભકાળેજ આપણે પુરુષાએ આપણા હૈયાના મદિરમાં માતૃસ્વરૂપા સ્ત્રીની તસ્વીર લટકાવવી જોઈતી હતી, તાજ આપણા જીવનમાં પણ પ્રાર ભકાળથી ત્રણ ગુણો આવી શકયા હોત ! _
૧. જીવમાત્ર ઉપર ધ્યાભાવ રાખવાની ઉદાત્તભાવના
૨ જીવમાત્રને રાજી અને રેટલી આપવાની પવિત્ર ભાવના. ૩ બધાએ જીવેાના અપરાધાને માફ કરવાની પવિત્ર ભાવના.
આ ત્રણે ગુણા માનવતાની સીમારેખા જેવા છે, જેની પ્રાપ્તિ રાક્ષસ, દાનવ, અને અસુરવૃત્તિના માલિકને હોતી નથી માટે જ રાક્ષસ, દાનવ અને અસુર આખાએ સસારના હાડવેરી છે. જ્યારે આ ત્રણે માવડી ( MOTHER ) મા હેાય છે. ગમે તેવા પુત્ર