SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ ૪પ૬] * [ભગવતીસૂત્ર સારસંગ્રહ એક બાજુ સંસાભના પાપ અને બીજી બાજુ અસતા ભાગનું પાપ એ બંનેની સમાનતા જે કરવી હોય તો અગત્યનું પાપ સોથી વધારે અને પ્રતિકાર વિનાનું પાપ છે.” • આ બધી વાતોનું ધ્યાન રાખીને દિવ્ય જ્ઞાનના સ્વામી ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું કે અસત્ય બેલનાર અપાયુપી હોય છે. જીવનમાં “આત્મધર્મ ની પ્રાપિત જે થઈ ગઈ હોય તે સસારના કોઈ પણ પદાર્થને માટે તે ભાગ્યશાળીને જુઠ બેલ નુ રહેતું નથી આત્મધમી જીવ આડંબર વિનાને જ હોય છે, કેમ કે આડબર ભર્યા જીવનમાં જૂઠ, પ્રપચ, માયામૃષાવાદ પર પરિવાદ, અભ્યાખ્યાન, રતિ-અરતિ, અને છેવટે પરિગ્રહની માત્રા પ્રકારાન્તરે પણ વધતી જ જાય છે અને જેમ જેમ પરિગ્રહ વધે છે તેમ તેમ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શના ભોગોનું રાગપૂર્વક સેવન હોય છે, અને પ્રશ્નપણે પણ શબ્દાદિ પ્રત્યેની ભોગ લાલમ ભાવ મૈથુન જ કહેવાય છે “દા વા ના જંઘા, વાઘ varu aa .. અસત્યભાષી, અસત્યાચરણી, અસત્યવ્યાપારી અને વ્યવહારી માણસ પોતાના વ્યક્તિત્વનો દુમન હોય છે, અને જે પોતાનો દુમન હોય છે તે પૂરા સસારને પણ દુશમન બને છે અને તેમ થતા તેના પોતાના જીવનમાં વર-ઝેર, કલેશ–કાસના માધ્યમથી તે ભાગ્યશાળી ઘણા જીવોનો શત્રુ બનશે અને આવતાં ભવમાં અલ્પાયુધી જ થશે. ૩ અલ્પાયુધી થવામાં ત્રીજું કારણ ફરમાવતા ભગવાને કહ્યું કે: પંચ મહાવ્રત ધારી મુનિરાજને જે કઈ પણ “અપ્રામુક અને અને ઘણી આલા–પાણી વગેરે પદાર્થો આપે છે તે પણ બીજા ભવોમાં અલ્પાયુથી થશે.
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy