SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬] [ભગવતીસૂત્ર સારસંગ્રહ પીરપ્રભવ નામનુ ઝરણું છે. તેની લખાઈ-પહેાળાઈ પાંચસા ધનુષ્ય જેટલી છે. તેના આગલે ભાગ અનેક વનખડાથી સુશેભિત છે. તે ઝરણાંમાં અનેક ઉષ્ણુ ચેતિવાળા જીવે અને પુદ્ગલા પાણીપણે ઉત્પન્ન થાય છે નાશ પામે છે. ચવે છે ને ઉપચય પામે છે. તે ઝરણામાંથી હુંમેશા ઊંનુ પાણી ઝર્યા કરે છે આ કુંડ અત્યારે પણ મૌજુદ છે. એજ સભવિત લાગે છે કે એવા કેઈ ઝરણામાથી નિરતર પાણી ત્યા આવ્યા કરે છે. આવા અનેક ઝરણાં જોવામા આવે છે કે જે નિરંતર પાર્શ્વનાથ ભગવાનનાં મુનિરાજો સાથે ચર્ચા કરતા તે શ્રાવકોએ જ્યારે જાણ્યુ કે સયમ એટલે નવા પાપાના દ્વાર બધ કરવા અને તપ એટલે જુના પાપાને ધાઇ નાખવા તેા પછી દેવગતિ શી રીતે પ્રાપ્ત થાય કેમકે નવા પાપાને શકનાર અને જૂનાં પાપાને ખ ખેરી નાંખનાર તે માક્ષમાં જવાને અધિકારી છે આ શ કાના નિવારણ માટે મુનિઓએ કહ્યુ કે પૂર્વ સયમ અને પૂર્વ તપનાં કારણે દેવગતિ પ્રાપ્ત થાય છે એટલે કે સયમ અને તપમાં જેટલાં અંગે રાગ હશે તે પૂર્વ સયમ અને પૂ તપ કહેવારો આવા સાધક અર્થાત્ રાગ સહીત સયમ અને તપને આરાધક મોક્ષમા નહી જતા દેવગતિને મેળવનારે થશે આના ઉત્તરથી શ્રાવકે નિ શંક થયે કરી ફરીથી મુનિને નમન કરી વદન કરી અને જૈનશાસનની ભૂરિ ભુરિ પ્રશ સા કરતા પેાતાને ઘેર આવ્યા અને પેાતાના આત્માતે ધર્મધ્યાનમાં સ્થિર કર્યા પિ મકાનો તથા વૃક્ષે એકસરખા નથી હેાતાં તથાપિ ઉંચા ટેકરા ઉપર ચઢેલા માણસને આખુયે ગામ સમાન આકારેજ દેખાય છે. તેવીજ રીતે સત્વરૂપી ઉંચા ટેકરાં ઉપર ચઢી ગયેલે
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy