SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ શતક–૫ સુ' ઉદ્દેશક-૫ ૩ સ્વયંભૂં ૪ પુરુષોત્તમ ૫ પુરુષસિહ ૬ પુરુષ પુરિક . ૫૭ દત્ત - .1 : ૮ લક્ષમણ -- [૪૩૫ વિમલનાથ પ્રભુના સમયમાં થયા અને નરકે ગયા છે. અનંતનાથ પ્રભુના સમયમાં થયા અને નરકે ગયા છે ધર્મનાથ પ્રભુના સમયમાં થયા અને નરકે ગયા છે ૧૮ અને ૧૯માં ભગવાનની વચ્ચે થયા અને નરકે ગયા છે. ૧૮ અને ૧૯૮માં ભગવાનની વચ્ચે થયા અને નરકે ગયા છે ૨૦ અને ૨૧ ભગવાનની વચ્ચે' થયા અને નરકે ગયા છે. કૃષ્ણ નેમિનાથ ભગવાનના શાસનમાં થયા છે. અને તરકે ગયા છે. નવ પ્રતિવાસુદેવા વાસુદેવાના સમકાલીન હોય છે તથા પૂર્વ ભવ પરસ્પર હાડવૈરી હાય છે અને તે પણ મરીને નરકે જ જાય છે. નવ ખલદેવે વાસુદેવાના ભાઈ હોવાથી તેમના સમય પણ એજ છે. આ પ્રમાણે ત્રિષ્ટિશલાકા પુરુષોના અને જીવ સંખ્યા પત્ની હેાય છે તે આ પિતા ૫૧, માતા પ્રમાણે – w ૬૧. વાસુદેવ અને ખલદેવના પિતા એક જ હાવાથી, તથા શાન્તિનાથ–મુન્થુનાથ અને અરનાથ આ ત્રણે ચક્રવર્તી અને તીર્થંકર હાવાથી ૯×૩+૧૨ આ પ્રમાણે ૬૩-૧૨=૫૧ પિતા રહ્યાં. શાન્તિનાથ, કુન્થુનાથ અને અરનાથ ભગવાન ચક્રવતી અને નીકર હાવાથી ત્રણ અને મહાવીરસ્વામીની દેવાના વષૅ
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy