SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪] [ભગવતીસૂત્ર સારસંગ્રહ ૨ સગર : અજિતનાથના સમયે થયા છે અને મેસે ગયા છે, ૩ મધવા : ધર્મનાથ ભગવાનના નિર્વાણ પછી થયાં અને ત્રીજા સ્વર્ગે ગયા છે ૪ સનકુમાર :- * શાતિનાથ ભગવાનના પહેલા થયા છે અને ત્રીજા સ્વર્ગે ગયા છે. ' પ શાતિનાથ :-) આ ત્રણે તીર્થ કરે એજ ભવમાં પ્રથમ ૬ કુન્યુનાથ - ચક્રવતી અને પછી તીર્થકર થયા છે. ૭ અરનાથ :૮ સુભૂમ :- ૧૮ અને ૧૯માં ભગવાનની વચ્ચે થયા અને નરકે ગયા છે ૯ મહાપદ્મ :- મુનિસુવ્રતસ્વામીના શાસનમાં થયા અને મેક્ષે ગયા છે. ૧૦ હરિણ:- નમિનાથના શાસનમાં થયા અને મેક્ષમાં ગયા છે. ૧૧ જયનામ :- ૨૧ અને રરમાં ભગવાનની વચ્ચે ચયા અને મોક્ષે ગયા છે. ૧ર ધ્યદિત :- ૨૨ અને ૨૩મા ભગવાનની વચ્ચે થયાં અને નરકે ગયા છે. હવે વાસુદે, પ્રતિવાસુદેવે કયારે થયા છે? ૧ નિપૂટ વાસુદેવ – શ્રેયાંસનાય ભગવાનના સમયમાં થયા અને નરકે ગયા છે. ૨ દિંડ વસુદેવ :- વાસુપૂજ્ય સ્વામીના શાસનમાં થયા અને રટે ગયાં છે.
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy