________________
૪૩૬]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
ત્રિશલા માતા બે હોવાથી ૬૩–૭=૬૦૪૧૦૬૧ માતાઓ થઈ.
આ પ્રમાણે શાન્તિનાથ કુન્થનાથ અને અરનાથ ત્રણે ચક્રવતી, તીર્થ કર હોવાથી ત્રણ અને ત્રિપૃષ્ઠ વાસુદેવનો તથા મહાવીર સ્વામીને જીવ એક હોવાથી આમ ચાર જીવ થયાં એટલે ૬૩-૪=૧૯
જી
થયાં.
તીર્થકરોના યક્ષો, (શાસનદેવો) અનુક્રમે –
ગોમુખ, મહાયક્ષ, ત્રિમુખ, યક્ષેશ, તુંબરૂ, કુસુમયક્ષ, માત ગ, વિજય, અજિત, બ્રહ્મયક્ષ, મનુજેશ્વર, કુમારયક્ષ, ષણમુખયમ, પાતાલયક્ષ, કિન્નરયક્ષ, ગરૂડ, ગધર્વ, યક્ષેન્દ્ર, કુબેર, વરૂણ, ભૃકુટિ, ગોમેધ, પાર્શ્વયક્ષ અને ભાત ગયક્ષ છે.
તેમની યક્ષિણીઓ (શાસનદેવીઓ) અનુક્રમે –
ચકેશ્વરી, અજિતા, દુરિતારિ, કાલિકા, મહાકાલી, અમ્યતા, શાન્તા, જ્વાલા, સુતારકા, અશોકા, શ્રીવત્સા, ચડા (પ્રવરા), વિજયા, અંકુશા, પ્રજ્ઞપ્તિ, નિર્વાણ, અયુતા, ધરણી, વરૂટ્યા, દત્તા, 'ગાંધારી, અંબિકા, પદ્માવતી, સિદ્ધાયિકા હવે ચૌવીસ તીર્થ કરોની રાશિ, તારા, નક્ષત્ર, નાડી, લાંછન, ગણ, પેનિ અને વર્ગ માટે વિચાર કરી લઈએ.
જે નીચેના કેકમાં વણેલ છે. તીર્થકર રાશિ તારા નાડી નક્ષત્ર લાંછન ગણ નિ વર્ગ
૧ ઋષભદેવ ધન ૩ 8 9 પાઢા વૃષભ મનુષ્ય નકુલ ગરૂડ ૨ અજિતનાથ વૃષભ : ૩ રોહિણી હાથી , સર્પક ૩ સંભવ મિથુન ૫ ૨ મૃગશીર્ષ ઘડે દેવ સર્પ ઘટે ૪ અભિનંદન - ૭ ૧ પુનર્વસુ વાનર , બીલાડો ગરૂડ
فم