SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ છ• લાકસ્થિતિ રાહુ અણુગારના આ પ્રશ્નો પછી પાછા ગૌતમસ્વામીના પ્રશ્નો લેસ્થિતિ સબધી આવે છે. ભગવતીસૂત્ર સારસંગ્રહ. ગૌતમસ્વામી ભગવાનને પૂછે છે કે-લાકસ્થિતિ કેટલા પ્રકારની છે? એના ઉત્તરમાં ભગવાન આઠ પ્રકારની મતાવે • છે અને તે આ પ્રમાણે : ―― ܢ તે સમયે ભગવાન મહાવીર સ્વામી વિચરતા હતા ત્યારે જે બીજા એકાન્તવાદી દાર્શનિક હતા. તેમના વિભિન્ન મત-મતાતાતે લઈને ‘રાહા' નામના અણુગારના મનમાં નીચે પ્રમાણે શંકાએ રહેતી હતી કે. × (૧) પ્રત્યક્ષ દેખાતા અને ત્રણે કાળમા અનુભવાતા આ લાક (સ ંસાર) ક્ષણસ્થાયી શી રીતે હોઇ શકે ? " (૨) જ્ઞાનાÀડ, પઃ—જ્ઞાનથી ભિન્ન પદાર્થા પણ જેમને આપણે સૌ પ્રત્યક્ષ જોઇ રહ્યા છીએ, તે બધા ‘અસત્` કેવી રીતે હોઈ શકે ? નાનાદ્વૈતવાદિઓનુ' આ કથન ‘જ્ઞાનનૈવ તત્ત્વમ્ એ સત્યરૂપે શી રીતે બનશે ? માટે જ્ઞાનને છેડીને પર પદાર્થા પણ સત્યસ્વરૂપે જે દેખાય છે, અપલાપ કરવે એ ન્યાય સગત નથી. તેને (૩) ખીજાઓના રચેલા શાસ્ત્ર અને વચને પ્રત્યક્ષ દેખાતા સ સાર્ અને વ્યવહાર સત્ય સાચા છે ? કે આ સ્વરૂપે છે ? (૪) સંસાર પહેલા ન હતા અને પછીથી બ્રહ્માએ બનાવ્યા આ વાત શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિને ચેાગ્ય કેવી રીતે ખનશે ?
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy