________________
છ•
લાકસ્થિતિ
રાહુ અણુગારના આ પ્રશ્નો પછી પાછા ગૌતમસ્વામીના પ્રશ્નો લેસ્થિતિ સબધી આવે છે.
ભગવતીસૂત્ર સારસંગ્રહ.
ગૌતમસ્વામી ભગવાનને પૂછે છે કે-લાકસ્થિતિ કેટલા પ્રકારની છે? એના ઉત્તરમાં ભગવાન આઠ પ્રકારની મતાવે • છે અને તે આ પ્રમાણે :
――
ܢ
તે સમયે ભગવાન મહાવીર સ્વામી વિચરતા હતા ત્યારે જે બીજા એકાન્તવાદી દાર્શનિક હતા. તેમના વિભિન્ન મત-મતાતાતે લઈને ‘રાહા' નામના અણુગારના મનમાં નીચે પ્રમાણે શંકાએ રહેતી હતી કે.
× (૧) પ્રત્યક્ષ દેખાતા અને ત્રણે કાળમા અનુભવાતા આ લાક (સ ંસાર) ક્ષણસ્થાયી શી રીતે હોઇ શકે ?
"
(૨) જ્ઞાનાÀડ, પઃ—જ્ઞાનથી ભિન્ન પદાર્થા પણ જેમને આપણે સૌ પ્રત્યક્ષ જોઇ રહ્યા છીએ, તે બધા ‘અસત્` કેવી રીતે હોઈ શકે ? નાનાદ્વૈતવાદિઓનુ' આ કથન ‘જ્ઞાનનૈવ તત્ત્વમ્ એ સત્યરૂપે શી રીતે બનશે ? માટે જ્ઞાનને છેડીને પર પદાર્થા પણ સત્યસ્વરૂપે જે દેખાય છે, અપલાપ કરવે એ ન્યાય સગત નથી.
તેને
(૩) ખીજાઓના રચેલા શાસ્ત્ર અને વચને પ્રત્યક્ષ દેખાતા સ સાર્ અને વ્યવહાર સત્ય
સાચા છે ? કે આ સ્વરૂપે છે ?
(૪) સંસાર પહેલા ન હતા અને પછીથી બ્રહ્માએ બનાવ્યા આ વાત શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિને ચેાગ્ય કેવી રીતે ખનશે ?