________________
૨૩૮]
[ભગવતીસૂત્ર, સારસંગ્રહ
તત્વજ્ઞાનની જેટલી કચાશ હોય છે તેટલા પ્રમાણમાં જ આત્માના પુરુષાર્થ બળની પણ કમજોરી જાણવી માટે જ આત્માના મિત્ર જેવા સામાયિક, પૌષધ, દેવપૂજ, ભક્તિભાવની ધૂન વગેરેને સમજવામાં વાર લાગી નથી. પણ અનાદિકાળને આત્માના કદર -શત્રુ જેવા આશ્રવ તત્તવને એલખવામાં અને ત્યાગવામાં આપ સૌ ઘણી જ ઢીલ કરી બેઠા છીએ ફળ સ્વરૂપે વીતરાગને જોયા– પૂજ્યા પણ વીતરાગતાથી હજારે કેશ દૂર રહ્યા છીએ
સામાયિકાદિન વિધિ વિધાન જાણ્યા પણ સમતાભાવ કેળવવા માટેના વિધિવિધાનોથી બેદરકાર રહ્યા છીએ ઉપવાસ-આય બીલાદિ કર્યા પણ આહાર સજ્ઞાના ગુલામ બનીને પારણાની અને પારણમાં શું શું વાપરવુ તેનું ચિંતન છોડી શકયા નથી ઇત્યાદિક અગણિત દાખલાઓથી આપણે આપણી વૃત્તિ અને પ્રવૃત્તિનું માપ કાઢી -શકીએ છીએ.
આમ શાથી બનતું હશે ? સૌથી પહેલા વિચારણીય મુદ્દો આજ છે ચાલુ પ્રશ્ન ક્રિયા સબધી છે અને ભગવાનને જવાબ છે.
શિયાઓની વિશદ વ્યાખ્યા
ક્લિાએ કર્મ આ ન્યાયથી શરીરમાં કે , શરીરદ્વારા કરાતી ક્રિયા કર્મબધ નિબ ધન સ્વરૂપ છે. તેના બે ભેદ છે. ૧ અનુપરતકાયિકી ક્રિયા અને ૨ દુપ્રયુક્ત કાયિકી ક્રિયા પહેલી ક્રિયા
વિરત અને સર્વવિરત ને હોતી નથી. કેમકે પાપ ક્રિયા બે પ્રકારે થાય છે એક તે પાપી પેટને માટે, કુટુંબ નિર્વાહ માટે, વ્યવહારધર્મને સાચવવા માટે, અનિવાર્યરૂપે (એટલે કે જેને ત્યાગ ગ્રહથ શ્રાવક કરી શકે તેમ નથી કરતા વ્યાપાર, ખાનપાન, પાણિગ્રહણ, વગેરે કાર્યો કરવા જ પડે છે જ્યારે બીજા પ્રકારનું
મ