________________
શતક–૩: સંપાદકનું પૂરવચન
[૨૦૩પરમેશ્વર ને શરીર મેળવવા માટેનું નામ કર્મ પણ સર્વથા ક્ષીણ થયું છે અને શરીરવિના મન પણ હેતું નથી આવી સ્થિતિમાં “વાડમ મતિ જ્ઞાતિમાં જન્મસમયના, જરા. સમયના શારીરિક રોગ તો આપણે જાણીએ છીએ તે દ્રવ્યરેગ કહેવાય છે. જ્યારે કામ, ક્રોધ, મદ, માયા, લેભ ઈર્ષા–વૈર આદિથી ઉત્પન્ન થતાં વિકારે અને ચેષ્ટાઓ ભાગ તરીકે સંધાય છે. આ બંને રોગ ભગવાનને હોતા નથી.
- કમંડલું પાસે રાખવાનો આશય એજ છે કે તેમના શરીર અશુદ્ધ છે. પોતાના માથા ઉપરના મહાદેવનું ભજન કરવાના: આશયે જ જપમાળા રોખવાની હોય છે.
ધનુષ્યબાણ ગદા–તીરકામઠા–તલવાર વગેરે શા રાખવાનો આશય તે પોતાના શત્રુને મારવાના ઈરાદે જ રખાય છે. સ્ત્રીનું સામીપ્ય કામ અવસ્થાને સૂચિત કરે છે. ફંડમાળા બમ્પર આદિ સાધને હત્યાના સૂચક છે ગાય. બળદ–અશ્વ-સિંહ-મેર–હસ આદિ જાનવરો ઉપરની સવારી અહિંસા તત્ત્વની પૂર્ણતાને સૂચવતી નથી માટે દ્રવ્ય અને ભાવ રોગ જેમનાં નાબૂદ થયા છે તે જ ભગવાન પૂજ્ય છે. સ્તુત્ય છે.
(૩૩) અક્ષય–પરિપૂર્ણ અથવા કૃતકૃત્ય હોવાથી ભગવાન. અક્ષય છે.
(૩૪) અનંત-દ્રવ્યમાત્રમાં રહેલા અનંત ધર્મોનાં વિષયવાલું જ્ઞાન જેમણે હોય છે તે અનંત કહેવાય છે.
(૩૫) અવ્યાબાધ–બીજા ને કોઈ પણ રીતે બાધાદાયક નથી.