SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨} [ભગવતીસૂત્ર સારસંગ્રહ - - - - - - પિતાને મૂકીને આઠથી ભાગ દે. શેષના આધા કરવા. આમાં સંબધિત આદમી દેવાદાર બનશે જેમ અમથાલાલ શાન્તિલાલની વર્ગ સંખ્યા ૧૮-૮ શેપ ૨ રહ્યા તેના આધા ૧ વિશ્વા રહ્યો. એટલે અમથાલાલ, શાન્તિલાલને ૧ વિશ્વા દેવાદાર છે. બીજી રીતે, શાન્તિલાલના વર્ગને પહેલા રાખ ૮૧-૮-શેષ ૧ રહ્યો તેના આધા કરતા ને વિશ્વ રહ્યો. એકમાંથી બે ને બાદ કરતા અમથાલાલ શાન્તિલાલને બા વિશ્વા જ દેવાદાર, છે અર્થાત અમથાલાલનો શાન્તિલાલ સાથે દેવાદારીને સંબંધ છે, જ્યારે શાન્તિલાલ અમથાલાલ પાસેથી બે વિશ્વા. લેણદાર બને છે. આ જ પ્રમાણે અમથાલાલ શાન્તિનાથ ભગવાનને પણ દેવાદાર હોવાથી આ ભગવાન અમથાલાલને માટે કાયદાકારકનથી. અમથાલાલ શેઠ જે પિતાની દુકાનનું નામ “શાન્તિ સ્ટેટ્સ” મકાનનું નામ “શાંતિભવન ” રાખે તે પણ આ શેઠને નુકશાન જ ભોગવવાનું રહેશે સુવર્ણ એટલે સેનાના વ્યાપારમાં પણ શેઠને ફાયદો થાય તેમ નથી. જ્યારે એ જ અમથાલાલ શેઠને મહાવીર સ્વામીના જિનબિંબ સાથે, મોતીના વ્યાપાર સાથે અને પોતાની દુકાનનું નામ “મહાવીર સ્ટોર્સ હોય તે ફાયદાકારશ્ક છે. - હવે ઉપર કહેલી યોનિ, ગણ, રાશિ અને નાડીધ આ ચારે બાબતે પોતાના જન્મ નક્ષત્રથી જોવી જોઈએ અને વર્ગમેલ તથા લેણાદેવીને પિતાના પ્રસિદ્ધ નામે જ જોવાનો આગ્રહ રાખવો.. જન્મ નક્ષત્રની માહિતી ન હોય તે જ બધી વાતો ચાલુ નામે, જેવી. તીર્થકર ભગવાનની નવી મૂર્તિ બનાવીને અંજનશલાકા,. પ્રતિષ્ઠા કરવામાં ઉપરની છએ વાતનો વિચાર જરૂર કરવો જોઈએ. વ્યક્તિના નામે મૂર્તિ ભરાવવાની હોય તો તેના નામ સાથે જ છ વાતોની વિચારણા કરવાની અને જે તે મૂર્તિ સંઘ તરફથી ભરાવવાની હોય તો ગામના નામથી જોવી.
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy