________________
શતક–૫ મું ઉદ્દેશક–૫]
૪૪૩
હવે છ એ વાતમાં યોનિ, ગણ, રાશિ અને વર્ગમાં કઈક અપવાદ પણ છે તે પણ ધ્યાનમાં રાખવા જેવા છે. : (૧) નિવેરમાં અપવાદ – મૂર્તિ ભરાવનાર અને
ભગવાન સાથે પરસ્પર નિર હોવાં છતાં પણ, ભરાવનારની નક્ષત્ર યોનિથી સામે વાલાની નક્ષત્ર યોનિ કમજોર હોય. તે ક્રેઈપણ જાતને વાધ નથી. જેમકે કેવલચ દનું જન્મ નક્ષત્ર પુનર્વસુ છે તેની યોનિ બિલાડે છે અને સુમતિનાથ ભગવાનની
નિ ઉંદર છે હવે આ બન્નેમાં યદ્યપિ જાતર છે તો પણ ભગ-- વાનની નિ કમજોર હોવાથી એટલે કેવળ દની નિ ભગવાન. કરતાં પણ સશક્ત છે માટે આ એનિ-વૈર હાનિકારક નથી જ.
, સર્વત્ર દેવની યોનિથી ધનિક (મૂર્તિ ભરાવનારન)ની નિ બલવાન હોવી જોઈએ, તો આ દોષને અવકાશ નથી અથવા દેવ. અને ધનિકમાં નિવૈર હોય અને દેવની નિ બલવાન હોય તે. પણ યદિ બનેમા આપસમાં વૈર ન હોય તો એ આ દપનો. અવકાશ નથી કેમકે નિવૈર, જાતિવૈર હોવાથી જ ત્યાજ્ય છે. અન્યથા નહી
(૨) ગણવેર અપવાદ –આમ પણ ધનિકને ગણ બલવાન, હેય તે વાધ નથી. મૂર્તિ ભરાવનાર રાક્ષસગણને હેય અને, જિનબિ બને દેવ ગણ હોય તે પણ આ ગણવૈર નડતો નથી
૩) રાશિવરમાં અપવાદ –પરસ્પર રાશિઓના સ્વામી જે મિત્ર બનતા હોય તો રાશિફૂટ દૂષિત નથી પણ ગ્રાહ્ય છે તે આપણે જોઈએ
પ્રીતિષડણક –મેષ-વૃશ્ચિક, મિથુન-મકર, સિહ–મીન, તુલાવૃષ ધનુ-કર્ક, કુભ-કન્યા.