________________
૨૮૮]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
અભૂતપૂર્વ ઉત્સાહ આવે છે, નવું એજ આવે છે, જેનાથી આત્માના અધ્યવસાય શુદ્ધ-શુદ્ધતર અને શુદ્ધતમ બને છે, તેજ સમયે એટલે કે મિથ્યાત્વ ગુણસ્થાનકના અતિમ ભાગમાં અને સમ્યક્ત્વ પ્રાપ્ત થવાના સમયે જ આત્મા યદિ આયુષ્ય કર્મ બાંધે તો નીચેના અશુભ સ્થાને બાધ નથી, જે અત્યન્ત નિન્દનીય સ્થાનકે છે તે આ પ્રમાણે – કે
“નરકાયુ, નરકગતિ, નરકાનુપૂથ્વીં, એકેન્દ્રિયત્વ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિયવ ચતુરિન્દ્રિય, સ્થાવર નામકર્મ (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ) સુમનામકર્મ, અપર્યાપ્ત નામકર્મ, સાધારણ વનસ્પતિકાય (અન તકાય) હુ ડકસ સ્થાન, આતપનામકર્મ, સેવાર્ત સઘણુ, નપુસકવેદ, અને મિથ્યાત્વ મેહનીયકર્મ આ પ્રમાણે ૧૬ પ્રકારના અતીત અનિષ્ટ કર્મોને અન તશક્તિ તરક પ્રસ્થાન કરતો આત્મા બાધ નથી, કેમકે મિથ્યાત્વની હાજરીમાજ ઉપરના કર્મો બંધાય છે - મિથ્યાત્વ એટલે આત્માને દુસાધ્ય રોગ, મહાગાઢ અ ધકાર, પરમશત્રુ કે વિષ અને કાતીલ ઝેર સમાન છે કેમકે રોગ, અલ્પકાર, શત્રુ તો એક જ ભવમાં દુ ખ આપે છે પણ મિથ્યાત્વને લઈને જીવાત્મા હજારો ભવ સુધી દુખી બને છે જાત્યધ પોતાની પાસે રહેલ સારી નઠારી વસ્તુને જોઈ શકતા નથી તેમ મિથ્યાત્વવાસી આત્મા પણ તત્ત્વ-અતરવ, ખાદ્ય-અખાદ્ય, પેય—અપેય, કૃત્ય—અકૃત્ય આદિને જાણી શકતો નથી તો પછી ત્યા જ્ય વસ્તુને ત્યાગ અને સ્વીકાર્ય વસ્તુના સ્વીકારો વિવેક તેને નહી મલવાથી જ નીચેના ૧૬ સ્થાનને પ્રાપ્ત કરે છે.
એક સ્થાનથી બીજા સ્થાનમાં જવા માટે મિથ્યાત્વી–આત્મા સૌથી પહેલા નરકમાં જવા માટેનું આયુષ્યકર્મ બાંધે છે. પછી