SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮] [ભગવતીસૂત્ર સારસંગ્રહ અભૂતપૂર્વ ઉત્સાહ આવે છે, નવું એજ આવે છે, જેનાથી આત્માના અધ્યવસાય શુદ્ધ-શુદ્ધતર અને શુદ્ધતમ બને છે, તેજ સમયે એટલે કે મિથ્યાત્વ ગુણસ્થાનકના અતિમ ભાગમાં અને સમ્યક્ત્વ પ્રાપ્ત થવાના સમયે જ આત્મા યદિ આયુષ્ય કર્મ બાંધે તો નીચેના અશુભ સ્થાને બાધ નથી, જે અત્યન્ત નિન્દનીય સ્થાનકે છે તે આ પ્રમાણે – કે “નરકાયુ, નરકગતિ, નરકાનુપૂથ્વીં, એકેન્દ્રિયત્વ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિયવ ચતુરિન્દ્રિય, સ્થાવર નામકર્મ (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ) સુમનામકર્મ, અપર્યાપ્ત નામકર્મ, સાધારણ વનસ્પતિકાય (અન તકાય) હુ ડકસ સ્થાન, આતપનામકર્મ, સેવાર્ત સઘણુ, નપુસકવેદ, અને મિથ્યાત્વ મેહનીયકર્મ આ પ્રમાણે ૧૬ પ્રકારના અતીત અનિષ્ટ કર્મોને અન તશક્તિ તરક પ્રસ્થાન કરતો આત્મા બાધ નથી, કેમકે મિથ્યાત્વની હાજરીમાજ ઉપરના કર્મો બંધાય છે - મિથ્યાત્વ એટલે આત્માને દુસાધ્ય રોગ, મહાગાઢ અ ધકાર, પરમશત્રુ કે વિષ અને કાતીલ ઝેર સમાન છે કેમકે રોગ, અલ્પકાર, શત્રુ તો એક જ ભવમાં દુ ખ આપે છે પણ મિથ્યાત્વને લઈને જીવાત્મા હજારો ભવ સુધી દુખી બને છે જાત્યધ પોતાની પાસે રહેલ સારી નઠારી વસ્તુને જોઈ શકતા નથી તેમ મિથ્યાત્વવાસી આત્મા પણ તત્ત્વ-અતરવ, ખાદ્ય-અખાદ્ય, પેય—અપેય, કૃત્ય—અકૃત્ય આદિને જાણી શકતો નથી તો પછી ત્યા જ્ય વસ્તુને ત્યાગ અને સ્વીકાર્ય વસ્તુના સ્વીકારો વિવેક તેને નહી મલવાથી જ નીચેના ૧૬ સ્થાનને પ્રાપ્ત કરે છે. એક સ્થાનથી બીજા સ્થાનમાં જવા માટે મિથ્યાત્વી–આત્મા સૌથી પહેલા નરકમાં જવા માટેનું આયુષ્યકર્મ બાંધે છે. પછી
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy