________________
પ્રશ્નોત્થાન]
વિનય વડે લલાટે હાથ જોડી, વિનમ્ર થઈ પ્રશ્ન કરે છે,
૧ અન તજ્ઞાનનાં સ્વામી, દેવાધિદેવ, ભગવાન મહાવીર સ્વામીને કેવળજ્ઞાન થયાં પછી ત્રણ ભવ પૂર્વે ઉપાર્જિત કરેલ તી કર નામક્રમના ઉદ્દય થાય છે.- અદ્વિતીય અતિશયાની મહાસ પત્તિથી પરિપૂર્ણ ભગવાન સમવસરણમાં વિરાજમાન થઈને ભૂત, ભવિષ્ય અને વમાનકાળ સબંધી મલાક, અધોલાક તથા ઊર્ધ્વલોકમાં રહેલા નવતત્ત્વ સંબધી કોઇક સમયે પૃાયેલા અને કાઇક સમયે . નહિં પુછાયેલા તત્ત્વાનુ સ્પષ્ટીકરણ કરે છે. ચાર જ્ઞાનનાં સ્વામી અને ભગવતચરણાપાસક ભગવાન ગૌતમસ્વામી આદિ પોતાનો જ્ઞાનની વૃદ્ધિ અર્થે તથા પદામાં વિરાજમાન ભવ્યવાના કલ્યાણ માટે પ્રશ્નો પૂછે છે,
ગણધર ભગવાન શ્રીસુધર્માસ્વામી જે દેવાધિદેવ મહાવીર સ્વામીના શાસનની પાટ પરંપરાના આદ્ય પટ્ટધર મહાપુરુષ છે ૧૪ પૂર્વના જ્ઞાતા અને રચયિતા -હાવાના કારણે ભગવાન મહાવીર સ્વામીના શ્રીમુખેથી પ્રસારિત દિવ્યજ્ઞાનને સ્વયં ક ંગાચર કરેલુ અને વૈરાગ્યથી · પરિપૂર્ણ પોતાના મુખ્ય શિષ્ય શ્રીજ ખૂસ્વામીને આપેલુ છે, માટે આ ચારે મહાપુરુષો અત્યન્ત પૂજનીય છે, શ્રદ્ધેય છે, અને તેમનાં વચને મન–વચન તથા કાયાથી આદરણીય છે કેમકે અનત પર્યાયાથી પરિપૂર્ણ દૃશ્યમાન તથા અદશ્યમાન પદાર્થાનુ વ્યાકરણ (સ્પષ્ટીકરણ) વળી ભગવાન વિના ખીજે કાણ કરવા સમ છે ? કેવળજ્ઞાન પામ્યા વિનાના મહાપ હિત, મહાવૈરાગી, અને મહાતપસ્વી ગમે તે હાય તેા પણ પદાર્થોનું સમ્યગ્નાન મેળવી શકે તેમ નથી.
*
{»
જે એક પદાર્થોને પણ સમ્યક્ પ્રકારે ન જાણી અન ત પદાર્થાને કેવી રીતે જાણશે ? કેમકે આ સસારમાં છવા છે. અનંતાનંત પુદ્ગલ સ્કધા છે. અસ ખ્યાતી
'
શકે, તે અન તાન ત છે, અને
'
f