________________
શતક-૨ નું ઉદ્દેશક-૨]
[૧૩] સમુદ્ધાતને ટુંકે અર્થ આ છે – એકમેક થવા પૂર્વક પ્રબળતા વડે હેનને તે સમુઘાત.
આત્મામાં બે શક્તિઓ માનવામાં આવી છે. સંકેચ--- જાણીને તેમને તે જ પ્રમાણે પ્રરૂપિત કરનારા સર્વજ્ઞ ભગવાન કહેવાય છે, અને તેઓ જ સર્વદશી બને છે અર્થાત ત્રિલેકવર્તી– સપૂર્ણ પદાર્થો–જેવા કે-નર-નારકે, તેમનાં દુખે, આયુષ્ય, દે તેમના સ્થાને, તિર્યો , મનુષ્ય, તેમના પાપપુણ્ય કર્મો, સમુદ્ર, દ્વીપે, પૃથ્વીઓ આદિ ચરાચર સૃષ્ટિને પિતાના જ્ઞાનવડે પ્રત્યક્ષ કરનારા હોય છે દર્શનવડે સ્પષ્ટ જેનાર હોય છે.
આવા લોકેત્તર મહાપુરુષ–તીર્થ કરો પણ પોતાના પહેલાના ભવોમા તીર્થ કર નામકર્મની નિકાચના કરે છે, સામાન્યરૂપે સસારવર્તી અન્ય આત્માઓની અપેક્ષાએ તે મહાપુરુષને આત્મા અત્યુત્કૃષ્ટ સયમની આરાધનાથી ઘણો જ શુદ્ધ હોય છે અને જેમ આ શુદ્ધતા વધતી જાય છે, તેમ તેમ સંસારી આત્માઓના મોહ જન્ય જન્મ, મરણ, શોક, જરા, આધિ, વ્યાધિ, અને ઉપાધિના દુખેને જોઈને તેઓ અત્યંત ભાવદયાના માલિક બને છે ત્યારે જ—“પવું જ વિત્તચિત્વા જ મહાત્મા सदैव परार्थव्यसनी करुणादिगुणोपेतः प्रतिक्षणं परार्थकरणप्रवर्धमानमहाशया यथा यथा परेषामुपकारों भवति तथा तथा चेष्टते, तत इत्थं सत्त्वानां तत्कल्याणसंपादनेनापकारं कुर्व स्तीर्थ करनामकर्म समुपाज्य पर सत्त्वार्थसाधनं तीर्थ करत्वमामोति । -
(આહંતદર્શનદીપિકા પેજ ૮૩ અર્થાત તીર્થ કર થવાના પહેલા ભવમાં તે મહાપુરુષે અન્ય જીવો પ્રત્યે દુખની લાગણીવાળા, કરુણા, પ્રમોદ, મૈત્રી અને
-
Sો કે