________________
શતક- ઉદ્દેશક-૩] લેરિયા સ્વરૂપ ' - ' . . . . . * *
. . - - - - - - આ પછી વેશ્યા પ્રકરણ આવે છે. “પ્રજ્ઞાપના સૂત્રમાંનું લેશ્યાપદ લેશ્યાના સંબંધમાં વધુ સારે પ્રકાશ પાડે છે.' અહીં તે માત્ર વેશ્યાની સંખ્યા માત્ર જ કહી છે. * * * *
લેશ્યા એ વસ્તુ શી છે? ટૂંકમાં કહીએ તે આત્માની સાથે કર્મ પુદ્ગલેને ચુંટાડનાર જે વસ્તુ, તેનું નામ લેશ્યા. આ વેશ્યા, એ મન, વચન, કાયાના વ્યાપારના–અર્થાત્ યેગના પરિણામ રૂપ જ છે, કારણ કે જ્યાં વેગન ર્નિર ાય છે,-મન-વચન-કાયાના ચેગાનો અભાવ હોય છે, ત્યાલેશ્યાએ હોતી નથી.
લેશ્યાઓ છ ગણાવી છે. કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, તેલેશ્યા, પદ્મલેશ્યા અને શુકલેશ્યા. સંસાર-સંસ્થાન કાળ ,
માનનારા
ન આવે છે
ખરી ચીસ આ જીવન નિ
- આ પછી સ સ્થાનકાળ સંબંધી વર્ણન આવે છે. સંસારમાં કેટલાક લોકો એવું માનનારા હોય છે કે અનાદિ સંસારમાં આ જીવની સ્થિતિ એક જ પ્રકારની રહે છે. પરંતુ ખેરી રીતે તેમ નથી. સંસારથી ચાર ગતિ લેવાની છે. નારક, તિર્ય ચ, મનુષ્ય અને દેવ. આ ગતિમાનું જે સંસ્થાન–અવસ્થાન અર્થાત્ સ્થિર રહેવા રૂ૫ કિયા અને તેને જે સમય, તેનું નામ છે સંસ્થાનકાળ. આ સંસ્થાનકાળના શૂન્યકાળ, અશુન્યકાળ અને મિશ્રકાળ એમ ત્રણ ભેદે છે. એમાં નારકને સંસાર અવસ્થાનકાળ ત્રણ પ્રકારનું છે. તિર્યને બે પ્રકાર છે..