________________
શતક-૩નું ઉદ્દેશક-૫]
[૩૧૩
ભાવિતાત્મા અણગારનું વિદુર્વણ
આ ઉદ્દેશકમાં ભાવિતાત્મા અનગાર જુદાં જુદાં પ્રકારનાં રૂપને અભિગ અને વિદુર્વણા કરે કે કેમ? તથા એ પ્રમાણે માયી સાધુ કે અમાથી સાધુ કરે કે કેમ? એ સંબંધી પ્રશ્નોત્તરે છે. સાર આ છે –
ભાવિતાત્મા અનગાર બહારનાં પુદ્ગલેને લઈને મોટા સ્ત્રીના રૂપને વિકુવી શકે છે. અને એવાં રૂપ વિકિય સમુઘાત કરીને આખા જબૂદ્વીપને આકર્ણિવ્યતિકીર્ણ કરી -શકે, એટલાં કરી શકે છે, પરંતુ તેમ કેઈવાર કર્યું નથી, કરતા નથી, ને કરશે પણ નહિ. શક્તિ એવી જરૂર હોય છે.
આવી જ રીતે ભાવિતાત્મા અનગાર, તરવાર અને ઢાલ લીધેલા પુરુષની જેમ એક હાથમાં પતાકા લીધેલા પુરુષની જેમ, એક તરફ જઈ કરીને ચાલનાર પુરુષની જેમ, એક તરફ પઠી કરીને બેઠેલા પુરુષની જેમ એક તરફ પર્યકાસન કરીને બેઠેલા માણસની જેમ-એમ જુદી જુદી જાતનાં રૂપે કરીને આકાશમાં ઉડી શકે છે. એવી એની શક્તિ છે. પરન્ત એ પ્રમાણેનું વિદુર્વણ થયું નથી, થતું નથી ને થશે પણ નહિં.
આવી જ રીતે ભાવિતાત્મા અનગાર બહારનાં પુદ્ગલેને લઈને ઘેડાના, હાથીના, સિંહના, વાઘના, નારના, દિપડાના, રીંછના, ન્હાના વાઘના અને શરભને રૂપને અભિજી શકે છે. અને તેમ કરીને અનેક પેજને સુધી જઈ શકે છે. તે પિતાની આત્મ ઋદ્ધિથી જ જાય છે, નહિં કે પરઋદ્ધિથી. પિતાનાજ કર્મથી જાય છે નહિં કે બીજાના. પિતાનાજ