SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૨] [ભગવતીસૂત્ર સારસ‘ગ્રહ નીવિઓ વવવેદ્ અને વિતથી સર્વથા મુક્ત કરે છે. આ પ્રમાણે ફેંકેલા ખાણવાલા શિકારીને વાલે, દ્વિનિને, પારણિકાલે, પારિતાचणिआये, पाणाइवायकिरिआये -- અર્થાત્ કાયસંબંધી, અધિકરણ સ ખ ધી, દ્વેષસ બ ધી, પરિતાપ સંબધી, અને પ્રાણતિપાત કરવાથી પાચે ક્રિયા લાગે છે, જેના જીવનમાં કાઇ પણ જાતને સયમભાવ નથી તેવા જીવાને જ પાંચ ક્રિયા લાગે છે. એમ સમજવાની ઉતાવલ કરશે નહી ! “સંયમી જીવનમાં આવ્યા પછી પણ સ્વાધ્યાય ખળ વિનાને ગમે તેવા સાધક પણ શુદ્ધ લેન્યાને ટકાવી શક નથી, ત્યારે અશુદ્ધ લેશ્યાઓના દ્વાર ઉઘાડા જ હોવાથી તે સાધકનું શરીર સમિત રહેતું નથી, તેથી રામા આવીને સંપૂર્ણ જીવરાશિને અભયદાન આપનાર રજોહરણુ, ડડાસન વગેરે ઉપકરણો જ ‘અધિકરણ’ એટલે ખીજાતે મારવા માટે ઉપયેાગમાં આવી જતા વાર લાગતી નથી. આ કાયિકી ક્રિયા અધિકરણિક ક્રિયા થઈ. દ્વેષભાવ હોવાથી પ્રાદેપિકી ક્રિયા પણ થઈ. ખીજાને તાપ ( ખાતી દેવાની ભાવના ) કરાવવાની વૃત્તિ હોવાથી પારિતાપનિકી ક્રિયા થઈ. અને દ્રવ્ય તથા ભાવ પ્રાણાને ઉપઘાત થવાથી પ્રાણાતિપાતિકી ક્રિયા ચઈ, આમ ગુરૂકુલવાસ વિનાના સાધક પણ પાંચે ક્રિયાઓને માલિક થતાં ઘણા જ અશુભ-અમાતાવેદનીય કર્મોને પ્રતિક્ષણે ઉપાર્જન કરે છે.” હવે આ પ્રશ્નોત્તરનું માર્મિક રહસ્ય જાણીએ :— -
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy