________________
૪૭૨]
[ભગવતીસૂત્ર સારસ‘ગ્રહ
નીવિઓ વવવેદ્ અને વિતથી સર્વથા મુક્ત
કરે છે.
આ પ્રમાણે ફેંકેલા ખાણવાલા શિકારીને
વાલે, દ્વિનિને, પારણિકાલે, પારિતાचणिआये, पाणाइवायकिरिआये
--
અર્થાત્ કાયસંબંધી, અધિકરણ સ ખ ધી, દ્વેષસ બ ધી, પરિતાપ સંબધી, અને પ્રાણતિપાત કરવાથી પાચે ક્રિયા લાગે છે,
જેના જીવનમાં કાઇ પણ જાતને સયમભાવ નથી તેવા જીવાને જ પાંચ ક્રિયા લાગે છે. એમ સમજવાની ઉતાવલ કરશે નહી !
“સંયમી જીવનમાં આવ્યા પછી પણ સ્વાધ્યાય ખળ વિનાને ગમે તેવા સાધક પણ શુદ્ધ લેન્યાને ટકાવી શક નથી, ત્યારે અશુદ્ધ લેશ્યાઓના દ્વાર ઉઘાડા જ હોવાથી તે સાધકનું શરીર સમિત રહેતું નથી, તેથી રામા આવીને સંપૂર્ણ જીવરાશિને અભયદાન આપનાર રજોહરણુ, ડડાસન વગેરે ઉપકરણો જ ‘અધિકરણ’ એટલે ખીજાતે મારવા માટે ઉપયેાગમાં આવી જતા વાર લાગતી નથી. આ કાયિકી ક્રિયા અધિકરણિક ક્રિયા થઈ. દ્વેષભાવ હોવાથી પ્રાદેપિકી ક્રિયા પણ થઈ. ખીજાને તાપ ( ખાતી દેવાની ભાવના ) કરાવવાની વૃત્તિ હોવાથી પારિતાપનિકી ક્રિયા થઈ. અને દ્રવ્ય તથા ભાવ પ્રાણાને ઉપઘાત થવાથી પ્રાણાતિપાતિકી ક્રિયા ચઈ, આમ ગુરૂકુલવાસ વિનાના સાધક પણ પાંચે ક્રિયાઓને માલિક થતાં ઘણા જ અશુભ-અમાતાવેદનીય કર્મોને પ્રતિક્ષણે ઉપાર્જન કરે છે.”
હવે આ પ્રશ્નોત્તરનું માર્મિક રહસ્ય જાણીએ :—
-