________________
શતક : પાંચમું.
શતક પાંચમાનું સંપાદકીય પુરવચન ચંપાનગરી
આ શતકને પહેલે અને દશમે ઉદ્દેશે ચંપાનગરીમાં કહેવા છે. આ એતિહાસિક નગરીની મહત્તા શાને આભારી છે, તે આપણે જોઈએ.
આ નગરી અંગદેશની રાજધાની છે. બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય સ્વામીના પાંચ કલ્યાણ અહિં થયા છે.
અતિશય પુણ્યવંત તીર્થંકર પરમાત્માને જ્યારે જન્મ થાય છે, ત્યારે ઈન્દ્રનું આસન કંપાયમાન થાય છે. તેથી ઈન્દ્ર અવધિજ્ઞાનને ઉપગ મૂકે છે અને તીર્થકર ભગવાનને જન્મ થયાનું જાણી બધા ઇન્દ્રો અને દેવે ત્યાં આવે છે અને ભગવાનને મેરુપર્વત ઉપર લઈ જઈ જમાભિષેક કરે છે. આવી રીતે પાચે કલ્યાણકે ઈન્દ્રો તથા દેવથી ઉજવાય છે. માટે કલ્યાણક કહેવાય છે. કેવળજ્ઞાનના માલિક થતાં જ તીર્થકર નામકર્મનો ઉદય થાય છે અને દેવે દ્વારા રચિત સમવસરણમાં બિરાજમાન થઈને તીર્થંકર પરમાત્મા ઉત્કૃષ્ટતમ ભાવદયાના કારણે તથા ભાષા વગણના પગલોને ખપાવવાનાશ કરવા અથે પણ દેશના આપે છે.
तीर्थ कृत् स्वामिना वाचः कृतकक्षादलोदरा. । जयन्ति त्रिजगञ्चतो जलनमल्यकारणम् ॥