________________
AN
કો
પ્રકાશકીય નિવેદન
-
-
-
||
*
પરમપૂજ્ય પન્યાસજી શ્રી પૂર્ણાનન્દવિજયજી (કુમારશ્રમણ) તથા વયેવૃદ્ધ મુનિરાજશ્રી દેવવિજયજી મ.ના વરદ હસ્તે સ્થાપિત “શ્રી વિદ્યાવિજયજી સ્મારક ગ્રન્થમાળા નામની સંસ્થા અમારા સાઠ બાના - સંઘને ગૌરવ લેવા જેવી છે.' ; શાસનદીપક, અજોડવક્તા, પૂજ્યપાદ મુનિરાજશ્રી વિદ્યાવિજયજી
મહારાજ સાહેબ, એટલે પ્રભાવશાલી મુખમંડળ, હાસ્યયુક્ત મુખાકૃતિ, મસ્તકપર વિરલ ઘવલ કેશરાશિ, મહાવીરસ્વામીની અહિસાને સૂચવનાર શુદ્ધ પવિત્ર અને સફેદ ખાદીના વસ્ત્રોથી આવૃત્તશરીર, મન્દ અને વિનમ્ર ચાલ, શાન્ત અને કયારેક સમાજની વિષમતાઓથી વ્યથિત ચઈ પ્રલયંકર તોફન. પ્રતિવાદી માટે અજેય વ્યક્તિત્વના માલિક હતાં. ' " आंखों में हो तेज, तेज में सत्य सत्य में ऋजुता। , કાળા મેં હૈ -- = મેં વિન" વિનય મેં વૃદુતા -