________________
૩૮૬]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ લવણસમુદ્રને વિધ્વંભ
લવણુસમુદ્રને ચક્રવાલ વિષ્ક બે લાખ એજનને છે અને તેને ઘેરા પંદર લાખ, એકાશીહજાર, ઓગણચાલીસ સો એજનથી કંઈક વધારે છે. ધ પ૮ કપાની વૃદ્ધિ થશે, માનસિક પરિણામ ખરાબ રહેશે, શુદ્ધ અને શુભ ભાવના વિનાનુ મન રહેશે આત્માના પરિણામોમાં જૈનત્વની ચમક આવશે નહી પરિણામે દુર્ગતિના ભાજન બનશે
- ૫૮. લવણસમુદ્રને આકાર ગોતીર્થ, નૌકા, છીપના સપુટ, અશ્વસ્ક ધ જેવો છે. તેને ચક્રવાલ–વિષ્ક ભ બે લાખ યોજનને છે, ૫ દર લાખ, એયાંશી હજાર અને એકસો ઓગણચાલીશ યોજન ઉપરાંત થોડે ઘણે વધારે ઓછો પરિક્ષેપ છે. એક હજાર જન ઉધ છે અને સોલહજાર યોજન લેધ છે અને સત્તરહજાર યોજન સર્વાગ્ર છે. તો આવડો મોટો લવણસમુદ્ર જબૂદીપને ડુબાડતા કેમ નથી ? અર્થાત ભરતીવડે જમ્બુદ્વીપને પણ પ્લાવિત કરી શકવા માટે સમર્થ હોવા છતાં તેમ શા મોટે નથી કરતા ? - અરિહંતાનો પ્રભાવ
આના જવાબમાં ભગવાને ફરમાવ્યું છે કે, આ દ્વીપમાં આવેલા ભરત અને ઐવિત ક્ષેત્રોમાં અરિહંતો, ચક્રવર્તિઓ. બળદે, વાસુદેવો, ચારણમુનિઓ, વિદ્યાધર, શ્રમણ, શ્રમણિઓ, શ્રાવકે –શ્રાવિકાઓ અને એક ધર્મવાળા મનુષ્ય રહે છે જેઓ સ્વભાવે ભદ, વિનીત અને ઉપશાન્ત હોય છે. ક્રોધાદિ કપાયો તેમના મન્દ હોય છે. જેઓ સરળ અને કેમળ હોય છે તથા જિતેન્દ્રિય, ભઇ અને નમ્ર હોય છે. તેવા મહાપુના પ્રભાવથી • લવણસમુદ્ર આ દીપને ડુબાડતા નથી (જીવાભિગમ સૂત્ર ૫૪ ૩૨૮)